Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
સ્થિdlણી
रोगपात्रमिदं गात्रं न स्थिरे धनयौवने ।
संयोगाश्च वियोगान्ताः कर्त्तव्या सुकृतिरतिः ॥ આ શરીર રોગનું ઘર છે, ધન અને કૌવન :ણ અસ્થિર-નાશ પામવાના સ્વભાવ છે વાળા છે, સંગે વિયેગને આપનારા છે માટે બુદ્ધિશાળી માણસે સત્કાર્યો કરવામાં જ છે. રતિ કરવી તે હિતાવહ છે.” ખરેખર પ્રજ્ઞાશીલ પુરુષ તે જ કહેવાય જે રિણામને વિચાર કરીને જ પગલું ભરે. છે આ સંસારની અસારતાને જ્ઞાનીઓએ ભિન્ન ભિન્ન પ્રકારે બતાવી છે. સંસારની ૬ નિર્ગુણતાનું જયાં સુધી વાસ્તવિક ભાન ન થાય ત્યાં સુધી સર્વગુણમય. મે ની રતિ 4 થવી પણ સુદુર્લભ છે.
સંસારી અને વધુમાં વધુ પ્રેમ જે કોઈપણ ચીજ વસ્તુ ઉપર હોય તે એક માત્ર છે. તે પોતાના શરીર ઉપર જ હોય છે. સર્વ સંગ ત્યાગ કરનાર આત્માઓ પણ શર રને સાથે છે.
જ લઈને આવે છે પણ શરીર ઉપર જરાપણ મમત્વ ન થાય. તેની કાળજી રે. છે અને છે. છે શરીરના સદુપયોગ દ્વારા જ અશરીરી બને છે આ શરીર ઉપર જેવો રાગ તેવો રાગ નો આત્મા છે ઉપર થઈ જાય તે કલ્યાણ સુનિશ્ચિત છે પણ શરીર ઉપર રાગ ત્યારે જ જાય કે, છે આ શરીર એ જ સઘળાય રેગનું ઘર ભાખે તે, શાંતિથી વિચારે તે શરીર રોગોનું ઘર ? ' લાગ્યા વિના રહે તેમ બને નહિ. કદાચ પુ ગે શરીર નિરોગી-નિરામય દેખાતું . આ હોય તે પણ શરીરને જ સાચવવાનું મન તેજ મોટામાં મોટે આત્માને રગ છે. છે. જે શરીરને સાચવવાની શરીરની આળ-પંપાળ કરવાની ઈચ્છા માત્ર રેગ રૂપ છે. જેને છે. પોતે રોગી છે તેવું ભાન થાય તેને જ નિરગી થવાનું મન થાય, બીજાને નહિ. છે
શરીરને સારુ રાખવા ધનની જરૂર પડે અને ધનને માટે જીવ શું શું નથી કરતે તે છે બધાના સ્વાનુભવમાં છે. પણ ધન કયારેય સ્થિર રહ્યું તેમ જાણ્યું કે સાંભળ્યું છે ખરું? જીવતે જીવતે ય ધન ચાલ્યું જાય કાં ધનની હાજરીમાં ધનના ભકત ને ચાલ્યા છે
- વૌવન પણ અસ્થિર છે, જવાનીને ચાર દિનની ચાંદની જેવી કહી છે યૌવનમાં છે વિવેક રૂપી અંકુશ ન હોય તે તેને ઉત્પથમાં ગમન કરતાં વાર લાગે નહિ. સદે વ8
- (અનુ. ટાઈટલ ૩ ઉપર)