Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૬ : અંક ૩૧ તા. ૨૨-૩-૯૪ :
: ૭૮૭
કથા શ્રાવકની હેય તે શ્રી વીતરાગના બાકી તે આજે નજર નાંખીએ ત્યારે સાધુઓ પછી ભલે એ પદસ્થ હોય કે ચારે બાજુ, વિષય વિલાસી દુખે આd. અપદસ્થ, વિષયના ત્યાગી હોય એમાં ધ્યાની કહેવાતા શ્ર વકે ઢગલાબંધ, હેલનવિનતા નથી જ કારણ કે, શ્રી સુસાધુઓ સેલમાં જોવા મળશે, તે જ રીતે મહત્સવ ઘાતી કર્મોને હટાવવાં અને વહેલી તકે પૂર્વક ધામધુમથી દીક્ષા લેનારા, મિથ્યાત્વના અક્ષયપદ :: મુકિત પદ પામવા જ ચારિત્ર ઉદયે અજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ મેહનીય કમ ના ક્ષયોપશમ ભાવથી જ્ઞાન- ભાવે ચતુરાઈને પામેલા એવા નામધારી ગર્ભિત વ ાગ્ય પામીને સંયમજીવન કહેવાતા સાધુઓ, માન-પ્રતિષ્ઠા-સત્તા કીર્તિ આનંદ પૂર્વક સ્વીકારે છે. અને સંયમ ના ભિખારી બનીને સંસ્થા-આશ્રમ-શિબિર જીવનને સમ્યગ્દર્શન પૂર્વકના જ્ઞાન સાધ- ના રણકતાં ઘંટ બાંધીને ભકિપરિણામીનામાં અને ચારિત્ર ધર્મની સાધનામાં ઉદાર દાન રૂચિવાળાઓને ધર્મના નામે એકાકાર બનાવે છે. ત્યાં કયાં ભીક્ષામાં અધમનું વ્યવસ્થિત વાતાવરણ સર્જી રહ્યાં મળતાં આહાર દ્રવ્યમાં અને ચારિત્રની છે. અને એ ગળે બાંધેલો ઘંટ સતત રણરક્ષાથે વપરાતાં વસ્ત્ર–પાત્રાદિકમાં “આ કતે રહે માટે શાસ્ત્રસિદધ ત્રિકાલા અબાઈ ને અનુકુળ છે કે પ્રતિકુળ” એને ધિત સિદ્ધાંતેમાં ઘાલમેલ કરીને યા તે વિચાર કમી પોતાના ઉપયોગને ત્યાં જવાદે. “આજના કાળમાં શાસ્ત્રોની વાત નિરર્થક
તેથી જ તે “શ્રી આનંદઘનજી મહા- છે એવી સુફીયાની વાત કરીને અનેકને રાજા શ્રી કેયાંસનાથ ભ. ના સ્તવનમાં ધમ ભ્રષ્ટ બનાવતાં નાટકલીલા મજેથી સાધુ મહારાજની ઓળખાણ આપે છે કે બિનધાસ્ત કરી રહ્યાં છે. આવા સાધુ વેષ
ધારી છે પણ તે સર્વે સંસારરતા: સયલ કંસારી ઈદ્રીયરામી,
કક્ષામાં જ આવી જાય છે. મુનિ ગણુ આતમ રામી રે; મુખ્યપણે જે આતમ રામી,
સુકા ભવભીરૂ આત્માએ એ તે “રાજતે કેવળ નિકામી રે.
હસ” સમ આત્મામાં વિવેક ગુણને પ્રગટા
વીને હેય-ઉપાદેય” તત્વનું જ્ઞાન “સુવિવતભગવાનના સાધુએ આતમરામી જ સાધુના પરિચયથી પામીને ઉપદય” ને જ હોય, અર્થાત આત્મામાં જ રહેલા, જ્ઞાન
જીવનમંત્ર બનાવી” વહેલીતકે શાવત દર્શન–ચારિક ના પર્યાયમાં જ મસ્ત હોય. સુખના સ્વામી બનવાનું સામર્થ્ય આત્મામાં
આથી રમાશે કે, ઉપર્યુકત શ્રાવકે પ્રગટ કરે એજ એક મનોકામનાઅને સાધુએ આજે અલ્પ સંખ્યામાં જ જોવા મળે, અરે ! પેળે દિવસે સવા મણ તેલનો દિ લઈને શોધવા નીકળવું પડે.