Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
. riani
R &#ર #દ ીકે પૂજા વિજયસૂરીજી મહારાજની .
NA UB. Zosal OUHOY va TELON PRU NI YU1120447
છે
,*
આ એ િ વાહક : FWS જીજ્ઞા વિદZI a શિકa a was a
છે પ્રેમચંદ મેઘજી ગુઢક
૮મુંલ્લઈ) 'હેન્દ્રકુમાર જજwલાલ !
* () વ અસર કીરચંદ શેઠ
(વ848(7)
,
( જજ જ8)
છે
૧ વર્ષ ૬] ૨૫૦ ફાગણ વદ-૨/૩ મંગળવાર તા. ૨૯-૩-૯૪ [અંક ૩૨
-ધર્મ એજ આધાર :
- પૂ. આ. શ્રી. વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! છે (શ્રી કિનાજ્ઞા કે પ્રવચનકારશ્રીજીના આશય વિરુદ્ધ લખાયું તે ત્રિવિધ ક્ષમાપના, { ૨૦૨૮, મા. સુ ૪, બારેજામાં આપેલ પ્રવચન.
-અવ૦) અનંત ઉપકારી મહાપુરુષો ફરમાવે છે કે, આ જન્મ એ જ દુઃખનું મૂળ છે કેમ કે, છે { વિના પાપે જન્મ થતો નથી. જન્મ કેન થાય? મોહ નામનું પાપ જેનું જીવતું ન હોય તેને આ વાત બધાને સમજાતી નથી. આ જન્મ દુઃખમય કેટલાને લાગે. કે મરવાનો ભય બધાને છે પણ જન્મને ભય કેટલાને? જમે તે બધા મરે છતાં છે અજ્ઞાન એવું વ્યાખ્યું છે કે બધાને મરણને ભય લાગે છે. મરવું તે ભૂંડું કે જન્મવું છે તે ભૂંડું ? પાપને ઉદય નહિ તેને જન્મવાનું નહિ. મોહ નામનું પાપ મરે તેને જ જનમવાનું નહિ. મેહ નામનું પાપ જીવતું માટે જન્મ થાય.
પાપના ઉદયથી જન્મ માલવા છતાં પણ આ મનુષ્યજન્મ વખાણે કેમ ? આ જન્મથી જ મેક્ષ મળે, આ જન્મમાં જ મેલાની સાધના પૂરેપૂરી થઈ શકે, મોક્ષનું સાધન છે સાધુપણું પણ આ જન્મમાં જ મલી શકે માટે આ જન્મને વખાણે છે. પણ જે ૧. + આત્મા મરાથી ડર્યા કરે, જીવવાની ઝંઝટમાં પડે તેને વિસ્તાર થાય? - આજે જીવવા માટે શું શું કરે છે ? બધી મે જમજા કરવી છે, તે માટે પૈસે ? જોઈએ છે તે પૈસે મેળવવા શું શું કરો છો? પૈસે મેળવવા જે કરવું પડે તે બધું શું મજેથી કરે તે તેના કેટલા જન્મ-મરણ વધી જાય ! જીવવા માટે પાપ કરવું પડે તે !
IT
ન પીઝ *