Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
આ વર્ષ ૬ : અંક ૨૭ : તા૧૫-૨-૯૪
: ૭૦૩
આજે કેને મળી છે? શ્રી રામચંદ્રજી દશરથ- (કંચુકીને) કેમ આટલું બધું જેવા પુત્રરત્નના આપ જનેતા છે. મોડું થયું? તને સહુ પહેલાં અહિં
એ આપના જેવા માટે એાછા આવવા માટે મોકલ્યો હતો અને હવે ગૌરવની વસ્તુ નથી. મહારાજાએ આપના આવે છે? માટે સ્નાત્રજલ અવશ્ય કહ્યું 'હેવું કંચુકી-(થડકતે દિલે, 'પતે સ્વરે) જોઈએ. હું જઈને આ વિષે મહારાજાને મહારાજ ! આમાં મારે દેખ નથી. આ ખબર આપું છું. આપ આમ આને અંગે મારી કાયાની સામે નજર કરે ! હું શું સહેજ પણ ખેદ ન કરો!
કરું? વૃધાવસ્થાથી જર્જરીત આ મારૂં પ્રિયંવદા ત્યાંથી નીકળે છે, થેડી શરીર હવે કામ આપતું નથી હું લાચાર વારમાં દશરથ મહારાજા ત્યાં આવે છે, છું. પહેલા જેવું હવે મારા ધાર્યું કાર્ય ચિંતાગ્રસ્ત કૌશલ્યાને જોઈને ખિન્ન થાય છે) થતું નથી.
દશરથશું હજુ સુધી ખાનની (મહારાજા દશરથની દષ્ટિ વૃધ મંગળજળ અહિં આવ્યું નથી કે ? આમ કચુકીના શરીર પર પડે છે. શરીર ઘોળી કેમ બન્યું ? સહુથી પહેલાં અહિ મોક. પૂણી જેવું નિસ્તેજ, અંગેઅંગમાં કરલવ કંચુકીને રવાના કર્યો છે, હજુ તે
ચળીઓ પડેલી, કાયા નમી પડેલી, આંખઆવ્યું કેમ નહિ?
માંથી પાણી વહી રહ્યું છે અમર પરના કૌશલ્યા - સ્વામી ! એમાં મારા
ધોળાવાળ આંખેને ઢાંકી : છે. નાકપુણ્યની ખામી છે. જયારે અંતઃપુરમાં દરેક
મેંમાંથી લાળ પડયા કરે છે, કયા કંપી રાણીઓને સ્નાત્રજલ મળ્યું છે. મારાં
રહી છે, પગ થર થર , જી રહ્યા છે. ભાગ્ય એટલાં મેળાં કે આપ સ્વામીનાથની
કંચુકીન જાથી જર્જરિત દેહને જોઇ કૃપા મારા પર ઓછી થઈ છે.
દશરથ મહારાજ ક્ષણભર વિચારમગ્ન
બની જાય છે.) - દશરથ- (કાંઈક અધીરતાથી) આમાં
દશરથ– અહે ! ખરેખ શરીરની આ એવું કાંઈ જ નથી, તમારા જેવા સમજુ- દશા ! વૃદ્ધાવસ્થા આવતાં શરીર કેટવિચારશીલ સ્ત્રીરત્નને આવા વિકલ્પ ન કેટલું દયાજનક બની જાય ? ખરેખર છાજે. તમારા માટે પહેલાં જ આપણુ કાચી માટીના વાસણ જેવી ડિકમાં નાશ જૂના કંચૂકીને મોકલ્યો છે. હું હમણાં પામી જાય તેવી આ કાયાની સ્થિતિ છે. તપાસ કરાવું છું કે, આમ શાથી બનવા અરે! શરીરની ખાતર પ્રાણીઓ, જીવનમાં પામ્યું ?
કેટ-કેટલાં પાપ આચરે છે ! એ શરીરની (એટલામાં વૃદ્ધ કંચકી હાથમાં રત્ન. છેવટે આ જ સ્થિતિને? તે હવે આ જડિત સુવર્ણપાત્રમાં સ્નાત્ર જલ લઈ ત્યાં શરીર કામ આપે છે ત્યાં સુધી મારે હાજર થાય છે.).
- અહિત સાધી લેવું જોઈએ