Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૭૬૮ :
• શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રકાશે સાપને દેરડું બનાવી દીધે. દેર- હેય ત્યાં વસ્તુને પ્રત્યક્ષ કરવા વિધિ વિધાન ડાનું ગુંચળું જોઈ શિષ્ય ગ્લાનિ અનુ. નહિ, જ્ઞાન દિપકને પ્રકાશ જ વધુ ઉપભવવા લાગ્યા. પોથી ઠેકાણે મુકી દીધી. મેગી થાય છે. ભ્રમ અને બ્રહ્મની વિવેક - નમ્ર પણે ગુરુદેવ પાસે આવી સત્ય દષ્ટિ વિધિ મંત્રથી નહિ, પણ જ્ઞાનથી જ હકીકત સંભળાવી.
ખીલે છે. - ગુરુએ ગંભીરતાને ધારણ કરનારી, માટે જ, શુધધ જ્ઞાનની ઉપાસના કરવા મધુર સ્મિતથી રંગાતી વાણીથી કહ્યું “જ્યાં જેવી છે.' જે નથી ત્યાં તે છે તેવી ભ્રમજાળ પ્રસરી
પર લબ્ધિ લીલા લહેર છે. –કવિકુલકિરીટ પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિ. લબ્ધિસૂરીશ્વરજી મ.
દશે પ્રાણથી પ્યારી લમીને નાશ પ્રભુ વીતરાગી છે હું સદેવી , પ્રભુજી થવા છતાંય જે ઉદારતા રહી જાય, મહા- નિર્દોષી છે. હું અપૂર્ણ છું, પ્રભુજી સંપૂર્ણ લક્ષમીવંત બન્યા પછી દાન સમયે મીઠી છે હું હાથિી લેપાયેલે છે, પ્રભુજી વાણી અનુભવાય, અતુલબલી, પરિજનની નિર્લેપી છે. હું કલંકિત , પ્રભુજી મદદ અને શૌર્યું હોવાની સાથે ક્ષમાની નિષ્કલંક છે. હું માયાવી છે, જયારે છાયા દેખાય, મદન–મા પાશરહિત જ્ઞાનને પ્રભુજી નિર્માયાવી છે. પ્રકાશ કળાય તે સમજવું કે, દૂધમાં મહામૂલા મોતીને ભેગી રાજહંસ, સાકર ભળી છે. એનાથી વિપરીત અનુભવ છવભક્ષણ નથી કરતે કારણ કે બાલ્યાથાય તે માનવું કે, નદી કિનારે રહ્યા છતાં વસ્થાથી જ એ મેતીને ચારે ચરતે હોય તરસ્યો છે.
છે. તેમ શ્રી જિનધર્મને બાલ્યાવસ્થાથી જ
પાલનારા કદીયે અકૃત્ય કે અને ચાર આચશ્રી તીર્થકર દેના જિનાલયમાં જાઓ
રવા પ્રેરાતા નથી. તેઓ પાપના પ્રસંગમાં ત્યારે આત્માની મલિનતાને કાઢે ? અને પણ કંપતા હૃદયે પિતાના તે કર્તવ્યને શુદ્ધતાને ભરો?
તિરસ્કારે છે. શ્રી વીતરાગ પરમાત્માની પ્રતિમાજી એ સંસારની પરવશતામાં અનત કાલ આત્માને લાગેલા રોગેની એળખવવાની ગુમાવ્યું, હજી નહિ ચતું કે રખડપટ્ટી પારાશીશી (થોમીટર) છે. ત્યાં તન્મયતા વધશે. જાણું ચતું અને તે ફાની મોથઈ વિચારવું જોઇએ કે, “હું રાગી છું, મજાની હટાવી, વિજય મેળડ'.