Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પરદેશીની પ્રીત નકામી
જેન સમાજમાં ઉત્સાહી, પ્રતિભાસંપન, જિનચંદ્રજી મહારાજ તથા શ્રી ચિત્રભાનુજી સંપત્તિસંપન તથા કર્મનિષ્ઠ કાર્યકરોનો તે અત્રેજ હતા. તે નથી. જેને ધર્મનું નામ પડે તે આ બધું હોવા છતાં આ વખતની સાથે આવા કેટલાય કાર્યકરે રાતદિવસ વિશ્વધર્મ પરિષદ ભલે ગમે તેવા ઠરાવે તોડ મહેનત કરવા બહાર પડે. ચીકા- કર્યાની જાહેરાત કરી રહી હોય, પણ ગોની વિશ્વધર્મ પરિષદ વખતે આવું જ સફળ બની શકી નહોતી એ હકીકત છે.
આવી પરિષદમાં દરેક ધર્મોના ટેરાના એક વર્ષ પહેલાં ભરાયેલી વિધર્મ
નેતાઓ અથવા તેમના પ્રતિનિધિએ હાજર પરિષદ વખતે સવામી વિવેકાનંદ તથા શ્રી
હોવા જોઈએ. પરંતુ, એમાનું કાંઈ હતું વીરચંદ રાઘવજી ગાંધીએ પિતાનાં વિકતા
નહિ. કેઈપણ ધર્મના પ્રથમ કક્ષાના તે ભર્યા વકતવ્ય વડે અમેરિકાની જનતાને
શું પણ દ્વિતીય કક્ષાના કહેવાય એવા મંત્રમુગ્ધ બનાવી દીધી હતી. જેના પડઘા
કેઈ નેતાએ ત્યાં હાજર નહોતા, સંજુ સુધી પડ્યા કરતા હતા. આને કારણે આ વર્ષે વિશ્વધર્મ પરિષદનું નામ પડતાં
દુનિયાભરમાં રોમન કેથોલિક સંપ્રભારત, ઈલાંડ વિ. સ્થળોએથી કાયકરોએ દાયને મોટે ભાગ કરેડોની સંખ્યા જેને કાર્ય કરવાનું શરૂ કરી દીધું ડેલીગેટ
માને છે તે ખ્રિસ્તિ સંપ્રદાયના નેતા પિપ તરીકે આવવા માટે ઉત્સાહી ભાઈબહેનોએ
જહેન પિલ બીજા કે તેમના કે ઈ અધિકૃત ત્રણસે ડોલર જેટલી માતબર રકમ રૂ.
નેતા ત્યાં નહોતા. મુસ્લીમના કેઈપણ તરીકે આપી દીધી
ફિરકાના ટેચના નેતા હાજર નહતા. ઈગ્લેન્ડથી શ્રી નેમુ ચંદરીયા તથા
વહોરાઓના વડા મુલ્લાજી કે તેમના કેઈ તેમની સાથે બીજા ભાઈબહેને, ભારતથી
સત્તાવાર પ્રતિનિધિ હાજર નતા. હિદુએ દાનવીર શ્રી દીપચંદભાઈ ગાડી, પિતાના
ચાર મઠો પૈકિ કેઈ શંકરાચાર્યું કે તેમના પત્નીની નાદુરસ્ત તબીયત હોવા છતાં,
પ્રતિનિધિ નહતા. વણવ ધર્મના પણ કોઈ તેમને મૂકીને પણ સમયસર આવી પહોંચ્યા.
ગણનાપાત્ર પ્રતિનિધિ નહતા. એ શિવાય ડે. કુમારપાળ દેસાઈ પણ ઘણું અગત્યનાં
બીજા જે કાઈ હતા તેઓ પણ એવા હતા કામ મૂકી આવી ગયા. રાજગૃહીના વીરાય. કે જેમનાં નામ પહેલાં કયારેય સાંભળવા તનથી આચાર્યા શ્રી ચંદનાજી પણ તેમના મળ્યા નહતાં. સેવાના કાર્યો છેડીને આવ્યાં.
આવી પરિષદ ગમે તેવા પ્રસ્તાવે આહત સંપ્રદાયના આચાર્ય શ્રી પસાર કરે તેને જગતભરમાં કે ઈ પ્રભાવ સુશીલકુમારજી અને બંધુત્રિપુષ્ટિ પૈકી શ્રી પડે ખરો?