Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
Regd No. G-SEN-84 R૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
LIDERHEI
પદ - ૧
શ્વ પ પૂ આ ચાયે વણ શ્રીમદ વિજયરામàદ્રોપરજી મહારાજ
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૨૦ મેહથી મૂઢ બનેલાને જ્ઞાન પણ નુકશાન કરે. કેમકે તે કહ્યા મુજબ ન વ પણ છે.
મરજી મુજબ વતે ૪. જે સુખ માટે પાપ કરવું પડે તે સુખ સારું કહેવાય? જેના માટે આપણે ખરાબ 0
થવું પડે તે ચીજ સારી કહેવાય? - ચેરી કરીને, અનીતિ કરીને, મેજ મજા કરવી તે ય આત્માને ડાઘ છે. 8. જેને સુખ સારું લાગે છે અને દુઃખ ભૂંડ લાગે છે તે આર્ત અને રૌદ્ર ધ્યાનમાં 9
જ મરવાના અને દુર્ગતિમાં જવાના છે. જેને સુખ ભૂંડ લાગે અને દુઃખ વેઠવા 0 જેવું લાગે તે જ બચી જાય.
આરંભ-પરિગ્રહ ભૂંડા ન લાગે ત્યાં સુધી અનતિ મૂંડી ન લાગે. ૦ આજે બધાની બુદ્ધિને ક્ષય થયે છે કારણ કે પાપને ભય નથી, સુખને લેલ છે
છે, દુ:ખને ડર છે અને ધમને ખપ નથી. 3 . વિરાગી ભગવાનની સેવા કરે તે ફળે. રાગી રાગ માટે સેવા કરે છે તે ફૂટી નીકળે. તે - વિરાગના અભાવે આજે શ્રાવક-શ્રાવિકાની ખરાબ હાલત છે. વિરાગ વગરના ત્યાગીની છે
તમારા કરતાં ય ભારે દુર્દશા હોય. ૦ આ સંસાર આ ઉપાધિમય છે. જેને ઉપાધિ ગમે તે આધિ અને વ્યાધિથી 7
પીડાતે જ હોય. તે આધિ-વ્યાધીથી ગમે તેટલો ભાગે તે પણ બચી શકે નહિ. 0
માનસિક ચિંતા તે આધિ છે અને તેમાંથી શારીરિક રોગ રૂપ વ્યાધિ પેદા થાય છે. તે 0 માટે ઉપાધિ તે આધિ-વ્યાધિની જનેતા છે. આ-તે ન જોઈએ આ–આ જોઈએ તે છે 0 જ ઉપાધિ છે. છે . જેટલું નિરૂપાવિકપણું તેટલે ધર્મ. જેટલું ઉપાધિપણું તેટલે અધમ. *පපපපපපපපපපපපපපපපපර්
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ(લાખાબાવળ) c/o. શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું છે. ૨૪૫૪૬
පපපපපපපපපපපපපපපපපපපපපප