Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
8 વર્ષ ૬ : અંક ૩૦ : તા. ૧૫-૩-૯૪
': ૭૬૩ છે કહી શકાય કે-“અમે રોગી તો છીએ જ, અમને રોગનું ભાન પણ છે, પરંતુ સંપૂર્ણ ૧ છે ને ઉંચું સૌષધ ન લેવાયું એથી આટલું લીધું!' જોકે- એવું કહેવાને માટે એ લેવાનું છે છે નથી, પણ બાત્મા એ દિશામાં આ રીતિએ પગરણ કરે અને એથી વિરતિની ભાવના છે છે હવામાં આવતી અને જાગતી રહે એ માટે નિયમ લેવા જોઇએ. ઉલટુ જે આટલે & નિયમ ન પ્રહણ કરી શકે તેને સરમાવવાનું હોય : અનાદિ કાળથી મહમાં પટકાઈ છે પડેલાને ચઢાવવાનો આ માર્ગ છે : કેઈ સર્વ વિરતિ લે, તેનો પ્રસંગ છેવટે આ
રીતિએ તમે પણ ઉજ, તે તમને એ વધુ સારી રીતિએ ફળે અને કઈ વખતે એના છે પણ આરાધક બની શકાય ? એ નિમિત્તે આવા પ્રસંગે યાદ રહે વિરતિનો છેડો ઘણે છે છે પણ સ્વાદ પામી શકાય છે માટે દરેકે પોતાની શકિત અને ભાવના મુજબ નિયમ
પ્રહણ કરવા તૈયાર થવું જોઈએ. વિરતિની આરાધનામાં જ આત્માનું શ્રેય છે, એમ છે R અનંત ઉપકારીઓએ ફરમાવ્યું છે.
ઉપસંહાર આર જે મહાપુરુષને પરમ ગુરૂદેવે શ્રી આચાર્ય પદ ઉપર પ્રતિષ્ઠિત કર્યા છે, છે છે તે મહાપુરૂષ આજ સુધી જે રીતિએ અનંત ઉપકારી શ્રી જિનેશ્વવના શાસનની ?
સઘળીય મરદાએ સાચવીને, શાસનની સઘહોય આજ્ઞ એને આધીન રહીને, સંસારના છે છે અજ્ઞાન મેહ આદિ મહારોગોથી પીડાતા અને ભાવથી ભય પામેલા આત્માઓને શરણ ૧ * આપીને તેમનું રક્ષણ કરતા આવ્યા છે, તે રીતિએ, તેથી પણ વધુ પ્રમાણમાં એ તારક છે છે મહાપુરૂષ દ્વારા આપણા ઉપર અને સૌ કોઈ અર્થી ઉપર ઉપકાર થાઓ, એમ આપણે ?
આ પુણ્યપ્રસંગે આશા રાખીએ છીએ અને એ તારકની આજ્ઞાનુસાર વર્તવું, એ આપણું છે પણ ફરજ છે. આપણી એ ફરજના પાલનમાં રકત રહી પ્રભુશાસનની આરાધના દ્વારા રે આપણે યના કાર્યમાં વધુમાં વધુ પ્રવતિ સંસારના અજ્ઞાન અને મેહ આદિ મહા ! આ રોગથી આપણે મુકત થઈએ, એ જ એક માંગલિક મનોકામના !
- -
-
-
-
-
-
-
તેએ વિષય વિલાસને અસાર માને છે. આથસહાવવિલાસી, આયાવિશુદ્ધોવિ ન ધમે છે નસુરવિનયવિલાસં, તુચ્છ નિસ્સાર મનનંતિ છે
જે આત્મા પિતાના આત્મ સ્વસાવ–રવરૂપમાં જ વિલાસી છે, જે આત્મા છે છે પોતાના ધર્મ માં જ વિશુધ છે તે આત્મા, મનુષ્ય તથા દેવના વિલાસના સુખને પણ છે છે તુચ્છ ને નિખાર માને છે