SearchBrowseAboutContactDonate
Page Preview
Page 655
Loading...
Download File
Download File
Page Text
________________ 8 વર્ષ ૬ : અંક ૩૦ : તા. ૧૫-૩-૯૪ ': ૭૬૩ છે કહી શકાય કે-“અમે રોગી તો છીએ જ, અમને રોગનું ભાન પણ છે, પરંતુ સંપૂર્ણ ૧ છે ને ઉંચું સૌષધ ન લેવાયું એથી આટલું લીધું!' જોકે- એવું કહેવાને માટે એ લેવાનું છે છે નથી, પણ બાત્મા એ દિશામાં આ રીતિએ પગરણ કરે અને એથી વિરતિની ભાવના છે છે હવામાં આવતી અને જાગતી રહે એ માટે નિયમ લેવા જોઇએ. ઉલટુ જે આટલે & નિયમ ન પ્રહણ કરી શકે તેને સરમાવવાનું હોય : અનાદિ કાળથી મહમાં પટકાઈ છે પડેલાને ચઢાવવાનો આ માર્ગ છે : કેઈ સર્વ વિરતિ લે, તેનો પ્રસંગ છેવટે આ રીતિએ તમે પણ ઉજ, તે તમને એ વધુ સારી રીતિએ ફળે અને કઈ વખતે એના છે પણ આરાધક બની શકાય ? એ નિમિત્તે આવા પ્રસંગે યાદ રહે વિરતિનો છેડો ઘણે છે છે પણ સ્વાદ પામી શકાય છે માટે દરેકે પોતાની શકિત અને ભાવના મુજબ નિયમ પ્રહણ કરવા તૈયાર થવું જોઈએ. વિરતિની આરાધનામાં જ આત્માનું શ્રેય છે, એમ છે R અનંત ઉપકારીઓએ ફરમાવ્યું છે. ઉપસંહાર આર જે મહાપુરુષને પરમ ગુરૂદેવે શ્રી આચાર્ય પદ ઉપર પ્રતિષ્ઠિત કર્યા છે, છે છે તે મહાપુરૂષ આજ સુધી જે રીતિએ અનંત ઉપકારી શ્રી જિનેશ્વવના શાસનની ? સઘળીય મરદાએ સાચવીને, શાસનની સઘહોય આજ્ઞ એને આધીન રહીને, સંસારના છે છે અજ્ઞાન મેહ આદિ મહારોગોથી પીડાતા અને ભાવથી ભય પામેલા આત્માઓને શરણ ૧ * આપીને તેમનું રક્ષણ કરતા આવ્યા છે, તે રીતિએ, તેથી પણ વધુ પ્રમાણમાં એ તારક છે છે મહાપુરૂષ દ્વારા આપણા ઉપર અને સૌ કોઈ અર્થી ઉપર ઉપકાર થાઓ, એમ આપણે ? આ પુણ્યપ્રસંગે આશા રાખીએ છીએ અને એ તારકની આજ્ઞાનુસાર વર્તવું, એ આપણું છે પણ ફરજ છે. આપણી એ ફરજના પાલનમાં રકત રહી પ્રભુશાસનની આરાધના દ્વારા રે આપણે યના કાર્યમાં વધુમાં વધુ પ્રવતિ સંસારના અજ્ઞાન અને મેહ આદિ મહા ! આ રોગથી આપણે મુકત થઈએ, એ જ એક માંગલિક મનોકામના ! - - - - - - - - તેએ વિષય વિલાસને અસાર માને છે. આથસહાવવિલાસી, આયાવિશુદ્ધોવિ ન ધમે છે નસુરવિનયવિલાસં, તુચ્છ નિસ્સાર મનનંતિ છે જે આત્મા પિતાના આત્મ સ્વસાવ–રવરૂપમાં જ વિલાસી છે, જે આત્મા છે છે પોતાના ધર્મ માં જ વિશુધ છે તે આત્મા, મનુષ્ય તથા દેવના વિલાસના સુખને પણ છે છે તુચ્છ ને નિખાર માને છે
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy