Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૬ : અંક ૨૪ તા. ૨૫-૧-૯૪ :
૬૪૩
જુદી કોથળી રાખવાનું પ્રયોજન રહેતું જ દ્રવ્ય વપરાવાની કેઈ વાત જ રહેતી નથી. નથી. જેને દેવદ્રવ્યમાંથી જિનપૂજા કરાવવી દરેક દેરાસરમાં નિર્માલ્યની આવક કેટલી હોય તેની વાત તે જાણે. ૧૯૯૦ના સંમે- અને તે સિવાયની આવક કેટલી હોય છે લનને ઠરાવ અને ૨૦૪૪ ઠરાવ એક- તેની બધાને ખબર છે. બીજાના પૂરક નથી પણ બન્ને એકબીજાથી સ્વપ્ન દેવદ્રવ્યમાંથી જિનપૂજા કરાવઉંધી દિશામાં જાય છે. ૧૯૯૦ના સંમે- વાની ધૂનમાં ને ધૂનમાં આ લોકેએ સ્વલનમાં અમારા ગુરૂવર્યોએ “ભગવાન અપૂજ દ્રવ્યથી કરવાની જિનપૂજાને બરડે ચીરી રહેતા હોય તે દેવદ્રવ્યમાંથી પણ પૂજા નાંખ્યાં છે. કુર કટાક્ષ કરીને તેની ખાળ કરાવવી જોઈએ પણ ભગવાન અપૂજ ન ઉખેડી નાંખવામાં આવી છે. સ્વદ્રવ્યથી જ રાખવા” એ ઠરાવ કર્યો હતે. જિનપૂજા કરવી જોઈએ તે આગ્રહ શા
જ્યારે ૨૦૪૪ના સંમેલને શ્રાવકના માટે ? શું સંઘમાં તીર્થયાત્રાએ જનારા દિકરાઓને દેવદ્રવ્યમાંથી જિનપૂજા કરાવ. સ્વદ્રવ્યથી જાય છે ? તેઓ પાપ બાંધે છે ? બને છેટે ચીલો પાડે છે. વાસક્ષેપ પછી સાધર્મિક ભકિત પણ કરાવાય ? પૂજાથી ચલાવી લેવું એવો ઠરાવ કર્યો એ બીજાના પૈસે કરાવાતા ધર્માનુષ્ઠાને બેટા ? તે પાછો લટકામાં ! પિતાના પૂર્વજ ગર- આવા કેટલાં કુતકે ઉભા કરવામાં આવે વર્યોના શુદ્ધમાગે ચાલવાને બદલે ૫. શ્રી છે. તમારે આ લેકેને ઓળખી લેવા પડશે. કલ્યાણ વિ.ગ. ના માર્ગે પગલું માંડવા તમે એક સદગૃહસ્થના નાતે એમ કહે તૈયાર થયેલા માણસને પિતાના ગુરૂવર્યોને કે અમો તે અમારા ઘરનું જ ખાઈએ નીચા પાડવામાં પણ ગૌરવને અનુભવ છીએ. અને દરેક સદગૃહસ્થ પિતાના ઘરનું થાય છે એ વિકૃત મનોદશાનું સૂચક જ ખાવું જોઈએ. તે આ લે કે તમારા લક્ષણ છે. ૨૦૪૪ના સંમેલનને ૧૯૯૦ના ઉપર તૂટી પડશે “હરામખેર, લગ્નમાં સંમેલનની પંગતમાં બેસવાની હજી વાર જમવા જાય છે. કેઈને ત્યાં મહેમાન થઈને છે. એ માટે લક્ષણો સુધારવા પડશે. જમવા જાય છે. સાધર્મિક વાત્સલ્યમાં પૂર્વજોની ભૂલે સુધારતા પહેલા પોતે સુધરી જમવા જાય છે અને કહે છે હું તે મારા જ તે પૂર્વજોની ભૂલ સુધારવાની જરૂર ઘરનું જ ખાઉં છું. શું માંડયું છે. આ રહેશે નહિ. ૧૯૯૦ના સંમેલન મુજબ બધું ? ખબરદાર, જો એવી સલાહ કેઈને ચાલનારાને તે દેવદ્રવ્યની રકમ જિર્ણો- આપી છે તે? પારકા ઘરનું પણ ખવાય, કાર, વગેરેમાં જ વાપરવાની છે તેથી અરે મુરખ, ભીખ માંગીને પણ ખવાય, રાપ દેવદ્રવ્ય તેમાં વપરાય જ જાય સમજ પડી?” કેકના ઘરે આમંત્રણથી
સાં અશકત સ્થળમાં દેવદ્રવ્યથી જમવા જનારા તમે, જમીને જતી વખતે જ કરાવાય છે તેમાં નિર્માલ્ય દેવ- ઘરના નાના બાળકના સ્માં રૂપિયા