Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૬૪૨ ૪.
શ્રી જૈનશાસન (અઠવાડિક)
કે ર૦૪૪માં તમે લેકે આવું પરાક્રમ નવી અપૂર્વ શોધ કરી હોય તેવા ઉત્સાહકરવાના છો તે આ પરિમાર્જિત થયેલ પૂર્વક રજુ કરીને શ્રી સંઘને ગેરમાર્ગે પ્રશ્ન શ્રદ્ધાંજલી અંકમાં બહાર મૂકી જ દોરવામાં આવે છે ત્યારે અમારે પ્રતિકાર દીધે હેત. એ ગપ્પાબાજી વાળા, તમારગ કર જ પડે. શાંત પાણીમાં પથરો કોણ ઘરમાં ૨૦૪૪ પછી હું એ અંક સુધારવા નાંખે છે, એ ટી વાતે અને પ્રણાલિકાઓ નથી આવ્યો ને ?
ઉભી કરનારા કે તેને પ્રતિકાર કરનાર ? પ્રશ્નોત્તર કર્ણિકાના મુદ્રિત અને અમુ- એ તમે તમારી જાતે વિચારી લો. દ્રિત તેમજ ચાર્જિક અને અચાચિક ઘણાં મઝા તે જુએ, પૂરી સુઝબુઝ ધરાબધા પ્રશ્નોત્તરનું તેઓશ્રીએ પરિમાર્જન વતા તેમના ગુરૂવ વિ. સં. ૧૯૯૦ના કરાવેલું છે. આથી હું જાહેર કરૂં છું કે સંમેલનમાં જે કાર્ય કરીને ગયા તેને “તે પ્રજનેત્તર અંગે કેઈએ કશો પણ અધૂરા ઠરાવીને વિ. સં. ૨૦૪૪માં પોતે કેવું ઉહાપોહ મચાવવાનો વ્યર્થ શ્રમ લેવાની ડહાપણ દર્શાવ્યું છે તેની પીપૂડી વગાડતા જરૂર નથી.” આ લોકોને મારા ગુરૂદેવના આ લેખકશ્રી થાકતા નથી. તેઓ કહે છે : કેટલા પ્રશ્નોત્તર માન્ય છે, તેઓ શ્રી પ્રત્યે પૂજા દેવદ્રવ્ય, નિર્માલ્ય દેવદ્રવ્ય અને કપિત કેટલો અહેભાવ છે અને શા માટે આ પ્રશ્રે- દેવદ્રવ્ય ની વણ જુદી કેથળી ન રાખવાના ત્તરને માથે લઈને ફરે છે તેની મને ખબર પરિણામે નિર્માલ્ય દેવદ્રવ્યમાંથી પણ જિનછે. સ્વાર્થ પિષવા માટે કયારે, કોનું નામ, પૂજા થશે. જે બરાબર ન કહેવાય. ૧૯૯૦ કેટલી માત્રામાં વટાવી ખાવું એનો તેઓને ના સંમેલને આવા ત્રણ વિભાગ પાડયા વર્ષોનો અનુભવ છે. આજે તે તેઓ આ વિના “અશકત સ્થળોમાં દેવદ્રવ્યમાંથી વિષયમાં નિષ્ણાત બની ગયા છે. કેમ, હવે પણ જિનપૂજા કરાવવી પણ ભગવાન કાંઇ બાકી છે ?
અપૂજ ન રાખવા તેમ જણાવ્યું. ૨૦૪૪ સ્વપ્ન બોલીની ઉપજ દેરાસરના નાં સંમેલને નિર્માલ્ય દેવદ્રવ્યથી જિનપૂજા વહીવટમાં લઈ જવાની આ ચર્ચા કોઇ ન થાય તે માટે કપિત દેવદ્રવ્યમાંથી નવી ઉભી થયેલી ચર્ચા નથી. વર્ષો પહેલાં જિનપૂજાદિ કરવાનું જણાવ્યું. આ તે શ્રી આજ વાત ઉભી થયેલી. ત્યારે પણ સામ- સંઘને એગ્ય માર્ગદર્શન આપ્યું છે તેમાં સામી ઘણી દલીલબાજી થઈ હતી. આજે આટલી હોહા શેની? તમે લેકે એમ સમજે છે કે અમને લડ- આ અતિડાહ્યા [અતિડાહ્યા=ડાહ્યા કરતાં વાનો શોખ છે માટે વિવાદ ઉપાડે છે. અડધી માત્રા આગળ] એને શું કહેવું ? પણ યાદ રાખો અમને લડવાને જરા પણ અમારે તે દેવદ્રવ્યમાંથી જિનપૂજા કરાવવી શેખ નથી. જ્યારે ભૂતકાળમાં વગાડી- જ નથી. અમે તે જિર્ણોદ્ધાર આદિમાં વગાડીને ઘસાઈ ગયેલી કેસેટને જાણે કઈ લઈ જવાનું કહીએ છીએ પછી અમારે