Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૫૮૨ ;
: શ્રી જૈન શાસન (ચ
“પાપથી દુઃખ જ, ધર્મથી જ સુખ.” આ જાણવા છતાં મજેથી અધર્મ કર અને ધર્મ કરે નહિ તે શું થાય? અધર્મ કરવાની ૨ છે નહિ. ચોરી કરવાની, !
ટું બે લવાની પણ જરૂર છે નહિ. પણ આજે બધાની માન્યતા છેટી થઈ ગઈ છે. જે પણ જેઓ સારી રીતે જીવે છે તેને વાંધો જ નથી. કે પતિઓને ફસાવાનો ભય છે, I
સામાન્ય નથી. 8 સભા :- આભ ફાટયું છે. 8 ઉ૦- આભ ફાટયું નથી તમે ફાટયા છો. તમે બધા ડાઘા થઈ જાવ અને સુધરી જાવ ! છે તે કામ થઈ જાય.
જે ગામમાં સારા શાહકાર અને શેઠ જીવતા હે ત્યાં ખરાબ સરકાર ચાલી જ છે # શકે. આજે તે મોટા શ્રીમંત અને અધિકારીઓથી રાજ્ય ચાલે છે. પ્રધાને માને છે તેટલા પૈસા તે શ્રીમંતે આપે છે અને લુંટના પરવાનો મેળવી લે છે.
પ્ર- બધા જુઠ્ઠા અને ખરાબ પાકયા છે તે સારા માણસ ટકી શકે શી રીતે ? છે ઉ૦- જે ખરેખર સારા અને સાચા છે તે મજા કરે , આ પ્રક- બેટાની બહુમતિ છે, એકની પિપુડી વાગતી નથી. 8 ઉ– તમે બધા બેટ છે ? છે તમે બધા કહે છે કે-અમે તે સારા છીએ. ખરાબ કામ કરતા નથી. મુશ્કેલી છે છે તે બેટાને છે. સારા હોય તેને મુશ્કેલી આવતી નર્થ અને સારાને મુશ્કેલી આવે પણ R નહિ, માટે ડાહ્યા થઈ જાવ.
ખરાબ કામ કરીને મરશું તો દુગતિમાં જવું પડશે. દુગતિમાં જવું પડે તે છે ચાલે ? મરીને ક્યાં જવું છે? જે અધર્મ કરે છે તે કરતા કરતા મરશે તે ક્યાં ? જશે? “ધર્મથી સુખ, અધર્મથી દુઃખ... તે માને છે ને કે નથી માનતા? કોઈ ન જાણે તે રીતે અધર્મ કરતા હશો દુગતિમાં જ જવા છો. અને ધર્મ કરતા હશે અને ? કદાચ કેઈ ઓળખતું પણ નહિ હોય તો ય સદૃગ માં જશો-આ શ્રદ્ધા છે ને ? આ છે, શ્રદ્ધા આવે તે ય ઠેકાણું પડી જાય. ભગવાને કહેઃ ક્રિયાઓ સારી રીતે કરે છે, તે દતિમાં જાય નહિ અને સદ્દગતિમાં જ જાય. મેક્ષ માટે ધર્મ કરનારની દુર્ગતિ બંધ અને સદગતિ ખુલ. અને વહેલે મોક્ષે જાય. સાધુ ય ક્ષે જાય, તેમ શ્રાવક પણ |િ મેસે જાય. “આ સંસાર રહેવા જેવું નથી તેમ માનનાર શ્રાવકને ઘરમાં ય ભાવારિત્ર આવે અને કેવળજ્ઞાન પામી મેક્ષે જાય,
ક