Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે વર્ષ૬ અંક ૨૨ : તા. ૧૧--૯૪ :
* ૫૯૯ પ્ર. આવું ભેગું કેમ સંકળાયેલું છે ? ઉ૦ આવું ભેગું ન હોત તો સંસારમાં રખડત કેણ ? ધમી કહેવરાવવું અને દાનયાનું સુખ મજેથી ભોગવવું તે કદી બને નહિ ! પ્ર. આવું જ્ઞાન ન હોય તો ?
ઉ૦ તે માટે ધ્યાન ખેંચીએ છીએ. આ સુખમાં રાજી ન થાવ, સંસારમાં રખડી છે ન જાવ તે માટે ચેતવીએ છીએ. { માટે સમજે કે-ધર્મ પામે તેને સંસાર ગમે નહિ, સંસારનું સુખ ગમે નહિ, R. છે સંસારની સંપત્તિ-સાહ્યબી ગમે નહિ, ઇન્દ્રપણું ગમે નહિ, ચક્રપણું ગમે નહિ એક છે છે માત્ર એક જ ગમે. તે માટે સાધુ શું ગમે. તે સાધુપણું મનુષ્ય પણ વિના બીજે કશે મળે ન છે ન હે માટે આ મનુષ્ય જન્મને દુર્લભ કહ્યો. સંસામ્રાં દેવ જન્મ પણ દુર્લભ ન કહો પણ છે છે મનુષ્ય જન્મ દુર્લભ કહ્યો સમકતી ઈ-દ્રાદિ દેવે પિતાને કમનશીબ માને છે અને માને છે ? { “અમે ભગવાનની ભકિત ગમે તેટલી કરીએ પણ ભગવાનની સંસાર છોડવાની જે આજ્ઞા છે
છે તે કરી શકીએ નહિ. તે બા દેવભવ કરતાં મનુષ્યભવ ઊંચે માને છે. તમને તે છે. મર્યો છે તે તેની કિંમત છે ખરી ? સમ્યગ્દષ્ટિ દેવે તે ઇચ્છે છે કે-ઝટ મનુષ્ય પણું ! ૫મીએ, તેય શ્રાવકના કુળમાં ૫ મીએ અને સાધુ થઈ મેણે જઈએ.” તમે બધા શ્રાવ- ૨ # કના કુળમાં આવ્યા છે, દુનિયા નું સુખ જોગવવામાં આનંદ માને છે, તે છેડવાની
ઇચ્છા પણ થતી નથી તે જૈન તરીકે ઓળખાવવા માગો છો તે તે બને ? છે ખરેખર જેને તે વિરાગ જ હોય, કષાયને વૈરી જ હોય. ગુણને રાગી હોય, રે 8 ગુણ મેળવવાની ક્રિયામાં ઉદ્યમશીલ હોય મોક્ષવિના બીજું ધ્યેય હોય તે કદી જોન હું બની શકે જ નહિ. સમજુ જેને કોઈ પૂછે કે–તારે શું જોઈએ ? તે તે કહે કે મા છે છે . સંસારમાં કેમ રહ્યા છે ? ... રે પાપોદય છે માટે તેમ તે કહે. જેને હજી સંસાર ! આ છેડવાનું કે, મેજમાદિ છોડવાનું મન પણ થતું નથી તેઓ હજી ધર્મ પામ્યા પણ છે છે નથી. ભગવાનનો ધમ હવા માં આવે તેને સંસાર ગમે નહિ. સંસાર ગમે ? B છે તે અવિરતિને ઉદય છે. તે લાગે છે તે મિથ્યાત્વને ઉદય છે. તમને અવિછે તેનો ઉદય છે કે મિથ્યાવનો ઉદય છે ? શ્રાવકને હજી અવિરતિનો ઉદય હોય પણ 8 વિધ્યાત્વને ઉદય તે ન જ હે .. તમને મિથ્યાવનો ઉદય તો નથી ને ? સંસારમાં જ દે પણ સંસાર રહેવા જે ૯ તે નથી ને ? સંસાર છોડવા જેવું લાગે છે ને ? A છે તમે સંસારમાં બેઠા છો માટે ખરાબ છે તેમ નથી કહેવું. પણે સંસારમાં રહ્યા છે તે ?
ખરાબ ન લાગે સંસાર છોડવા ર્વો પણ ન લાગે તે તમે હજી જૈન ધર્મને પણ 8 પામ્યા નથી–આ વાત હૈયામાં હસાવવી છે. આ વાત હયામાં ન બેસે ત્યાં સુધી શ્રી કે અરિહંત પરમાત્મા હીંયામાં ન બેસે, તેમની આજ્ઞા હૈયામાં ન પેસે. તે ન બેસે તે છે સંસારમાં જ રખડવું પડે. હજી પણ રખડવું છે ?