Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ –૬ અક ૨૩ : તા. ૧૮-૧-૯૪ :
પછી તેા પૂજાના દ્રવ્યા લાવતાં માટેની સમસ્યા કાઇ દેરાસરને નડત 2 નહી. દેરાસરના ભડાર ઉપર ન બગાડતા તમારા જેવા શ્રાવકા પણ ધ્રુજે છે. લેખકશ્રી એ વિષયમાં સંપૂર્ણુ નિર્ભય લાગે છે. ભગવાનના પૂજન રૂપે ચઢાવેલાં કે ચઢાવવા ટેના પૈસા ભડારમાં નાંખવામાં આવે છે. આ વાત નિવિવાદ રીતે બધા માણસા સમજે છે અને એ મુજબ જ પ્રવૃત્તિ કરે છે. તેને કાઈપણ રીતે પુજા દેવદ્રવ્યના પ્રકારમાં ૯.૪ જઈ શકાય નહિ.
સભા॰ ભડાર ઉપર આ પૈસામાંથી પ્રભુ પૂજનની સામગ્રી લાવવામાં આવશે’ રહેવુ' લખાવી દેવામાં આવે પછી વાંધા ખરા?
કેટલાક દેરાસરામાં જુદા એક ૨ ખવામાં આવે જ છે. કેટલીક સાતક્ષેત્રની પેટી પણુ અલયી વે છે.
પ્રવચનકાર૦ સાડી સત્તરવાર વાંધે આવુ' લખી-લખીને ભડારના પૈસે ત્તમારા દિકરા-દિકરીના લગન પણ કરશેા. એકવાર નજર બગડયા પછી શું શું ન
કલ્પિત દેવદ્રવ્યના વિષયમાં તે લેખક શ્રીએ દાટ વાળ્યા છે. કલ્પનાના દાડા દાડાવીને રેસ જીતવાના તેઓ સ્વપ્ના જૂએ છે. આ કલ્પના પણ તેમણે પં. શ્રી કલ્યાણ વિ.ગ. પાસેથી ઉધાર લીધી છે. તેમના વિચારો કેટલા જૈનશાનની નીતિથી
થાય તે કહેવાય નહિ. આવું કાંઇ પણ વિરૂદ્ધ હતા તે આજે પણ તેમના વિધાના ચલાવી ન લેવાય. પ્રભુ પૂજનની સામગ્રી લાવવા માટે અલગ પૈસા નાંખવાના ભડાર
વાંચવાથી સમજી શકાય છે. આ લેખકશ્રીના પૂજા–ગુરુવર્યાને ૫. શ્રી કલ્યાણુ વિ. ગ, કેટલાક વિચારો શ્રદ્ધા હીન લાગ્યા હતા. આજે. તેમનાજ વારસદાર આ લેખકશ્રી ને એમનામાં સૉંશાધક સાધુ તરીકેનું દન થઈ રહ્યું છે. આ વિધિની વક્રતા નહિ તા બીજુ શુ` છે. પં. શ્રી કલ્યાણુ વિ. ગ. ની આંગળી આલીને તેઓ મેલીના દ્રવ્યને કલ્પિત દેવદ્રવ્યમાં લઈ જવા મથી રહ્યા છે તેએ તમને સમજાવી રહ્યાં છે; છે ને તે
છે.
તમે
જગ્યાએ જગ્યા એ
રાખવામાં
: ૬૩૧
સભા॰ ભગવાનના પૈસા લગવાનની ભકિતમાં કામ ન આવે તે શું કામના ?
પ્રવચનકાર૰ ભગવાનના પૈસે “ભગ વનની ભકિત” કરનારા ભકત કહેવાય કે
દ્રવ્યો
લખાડ કહેવાય ? ખાટી દલીલે। ન કરા. ભગવાનની સામે રાખવામાં આવતાં ભ’ડા૨ના પૈસા જિર્ણધાર આદિમાં કામ લાગી શકે. ભગવાનની ભકિત માટેના લાવવા માટે એ પૈસા લેાકેા ભ‘ડારમાં નાંખતા નથી. એમાં તા પૂજનરૂપે સમર્પિત થયેલા પૈસા નાંખવામાં આવે છે. આ વાત એકદમ સ્પષ્ટ હાવા છતાં ભગવાનના ભકત જનાનાં નામે ખોટી વાતા ચલાવવી ખરાખર નથી. જે માણસ તમારા નામે આસાનીથી ગપગોળા હાંકી શકે છે. તે માણસ અને શાસ્ત્રકારાના નામે તે કેવા અને કેટલા ગપ્પા ચલાવે તેને તમે પેાતે જ વિચાર કરી લે.
શાસ્ત્ર