Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
-
-
૫૯૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક
?
ગયા. અહીં તે સાધુપણું કે શ્રાવકપણું પણ પમાય હિ તેનું ભાભાર દુઃખ હે ય છે છે. તમને તેવું દુઃખ છે ?
આપણે બધા શ્રી અરિહંત પરમાત્માના ભગત છીએ તે આ સંસાર ગમે છે ! છે ખરા ? ખૂબ ખૂબ સુખ-સાહ્યબી મલી હોય તે ય આ સંસાર કે લાગે ? સારે કે
ભૂંડે ? ચક્રવત્તી, ચક્રવત્તિપણમાં જ લીન થાય તે જ મરે તે કયાં જાય ? તમને છે જે સુખ-સંપત્તિ મલી છે, તે જોગવતા ભોગવતા મરે તે કયાં જાવ? જ્ઞાનિઓએ કહ્યું છે છે છે કે- સાચે જેને તેનું ચાલે તે સંસારમાં રહે જ નહિ. કર્મયોગે સંસારમાં રહેવું પડે તે છે છે રહે પણ સંસારમાં તેને જરા પણ મજા હેય નહિ. આવે નહીં “આ સંસાર કયારે છૂટે છે { “આ સુખ-સંપત્તિ કયારે છૂટે' આવી જ જેની ભાવના હોય તે જ સાચે જૈન કહેવાય ! ? છે ભગવાનના શાસનમાં સાધુ-સાદવી, શ્રાવક-શ્રાવિકા હોય, બીજા નહિ. સાધુ-સાધ્વીએ સંસાર છે ' છે છે, શ્રાવક-શ્રાવિકાને સંસારમાં રહેવું પડયું માટે રહ્યા છે પણ “આ સંસાર 8
ક્યારે છૂટે, કયારે છૂટે? આ ભાવના હૈયામાં બરાબર સી ગઈ છે–આ વાત તમને છે. છે મંજુર છે ? આ સંસાર રહેવા જેવું નથી, ઝટ સંસાથી છૂટી, સાધુ ધર્મ પામે, કે 8 સુંદર રીતે આજ્ઞા મુજબ આરાધી, વહેલામાં વહેલો મેલ મેળવવાની ઈચ્છા જેના હૈયામાં છે જે હોય તે જ સાચે જેન !
૨૦ તે સંસારની બધી પ્રવૃત્તિ બંધ કરી દેવી પડે. છે ઉ૦ જેને બંધ કરી તેજ મોક્ષે ગયા. સંસારની પ્રવૃત્તિ હય પૂર્વક કરતાં કર છે છે હજી કઈ ક્ષે ગયું નથી, જતું નથી કે જશે પણ નહિ. મોક્ષે જવું ન હોય તે જૈન છે
હાય જ નહિ. ઇતર શાસનમાં પણ જે મોક્ષને માનનારા છે તે ય નિષ્કામ ધર્મ કરે છે વાનું કહે છે. તમે બધા સંસારમાં મજાથી રહે અને શ્રી અરિહંત પરમાત્માના એક A કહેવરાવ તે બને ? શ્રી અરિહંત પરમાત્માના સેવકે ઝનવા કે જેને પણું પામ છે ! છે. મોટામાં મોટી શરત એક જ છે કે-સંસારની સુખ-સંપત્તિ-સાહ્યબી મે જમજાદિ જરા ય છે | ગમે નહિ. પાપના ગે તે બધું કરવું પડે તે પણ છે મને, દુઃખ-પૂર્વક કરે ! દુનિયાની છે સુખ-સંપત્તિ કેણુ ભગવે ?
સભા પુણ્યોદય હોય તે. ઉ૦ ના. જેને અવિરતિ નામને પાપોદય હોય છે.
દુનિયાની સુખ-સંપત્તિ મળે તે પુણ્યથી. મા ભેગવવાનું મન થાય તે છે છે અવિરતિ નામને પાપોદય હોય છે. તેને હજી બેટું માને છે તે સ ા છે. પણ તેને શું છેસારું માને, તેમાં જ મજા માને તે તે મહામિથ્યાત્વને ઉદય હોય તે બને.