Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
m, વર્તમાન જૈનશાસનની ઉત્પત્તિ અને પ્રવાહ આદુ
– પંડિત વર્ય શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ DEALER
RRRRRRRAAT [ગતાંકથી ચાલુ)
સમાઈ જાય છે, અને તે સર્વ તીર્થંકર આમ થવાથી જે ધર્મક્ષેત્ર, જે ધર્મનું નામકર્મના ઉદય તરીકે થાય છે. સ્થાપકે, જે પરંપરા, જે ઈતિહાસ, જે આ શિવાય વ્યવસ્થા કરવાને બીજે બંધારણીય અધિકાર વિગેરે સાથે સંબંધ કોઈ ઉપાય જ નહોતું. આ ચાર પુરૂષાથથી જોડાયેલ છે, તે સંબંધ તૂટતે જઈ, પ્રાગ- વ્યવસ્થા જ સાંગોપાંગ સારામાં સારે ઉપાય તિક વર્તમાન સાર્વભૌમ રાજય સત્તા સાથે હતે. એમ કરીને વિશ્વ ઉપર તેઓએ સંબંધ બંધાતો જશે. અને તેને સંબંધ મહાનમાં મહાન અનન્ય ઉપકાર સદાને કે મનવેલથ, યુને દ્વારા બ્રિટિશ પાર્લામેન્ટ, માટે કરે છે તેમની રચના કૃત્રિમ નથી, અને તેના દ્વારા ઠેઠ પોપની સર્વોપરી પ્રાકૃતિક બળ સાથે બંધબેસતી છે. કષ, ગણાતી વિશ્વસત્તા સાથે જોડાયેલો છે. છેદ, તાપ અને તેલનને સહન કરનારી છે. આમ પરોક્ષપણે પરંપરાએ ગુઢપણે
૬. ત્યાર પછીના તીર્થકરે એ પણ જોડાયેલા નવા સંબંધે સાથે ભારતના
મહા ધર્મશાસને સ્થાપવા સાથે જ ચાર ધર્મોના બંધારણીય રીતે સંબંધ બાંધવાથી
પુરૂષાર્થની સંસ્કૃતિને જ વ્યવસ્થિત કરી પાછળની આખી સાંસ્કૃતિક પરંપરા સાથે
છે. કેમકે ધર્મ પુરૂષાર્થ વ્યવસ્થિત થાય ના સંબંધે કપાઈ જશે.
એટલે બીજા પુરૂષાર્થો સહજ રીતે વ્યવસ્થિત અનાર્ય વિગેરે લેકે પણ સંસ્કૃતિનું જ થાય. જેથી ન્યાય, નીતિ, સદાચાર, યથાશક્ય પાલન કરે, અને તેની મર્યાદા અહિંસાસત્ય વિગેરે ગુણે પ્રવર્તે. હેત, પ્રેમ, દાઓને ભંગ ન કરી શકે, તથા સાંસ્કૃ- સંતેષ, શાંતિ, પરોપકાર, વાત્સલ્ય, દીર્ધાતિક જીવનનું વ્યાપક રીતે સંચાલન થતું ચુષ્યતા, સુલેહ, સુવ્યવસ્થા વિગેરે સહજ
રીતે જ પ્રવર્તે છે. ૫. આ કાર્ય તીર્થકર તરીકેનું પણ છે. શ્રી હરિભદ્રસૂરિશ્વરજી મહારાજાએ કહ્યું
૭. તીર્થકરના પ્રભુને પગલે ચાલીને કે “તેઓનું તીર્થકર નામકર્મ આ રીતે સંખ્યાતીત ત્યાગી તપસ્વી સંયમી સ્ત્રી સફળ થાય છે અને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પુરૂષ મહાત્માઓ એ સર્વને ટકાવી રાખપછી પણ જયારે ધર્મશાસન સ્થાપે છે, ત્યારે વામાં અંદગીભરના અસાધારણ ભેગે તે સર્વશાસને તેના પેટમાં સમાઈ જાય આપી પુરૂષાર્થ પાથરે છે. તીર્થકરોની છે. ધર્મશાસનના અંગમાં સામાજિક શાસન, લોકેનર લેકે પકારિતાને વિનિયોગ આ અ ર્થિક શાસન, રાજ્ય શાસન, વિગેરે રીતે વિશ્વભરમાં ફેલાય છે.