Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
Regd No. G-SEN-84
දීපපපපපපපපපපපපපපපපපපපප
පපපපපාර්ග
તાપ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામાં પૂરીશ્વરજી મહારાજ હિ
૦
૦
૦
පදපරපපපපපපපප6,
૦
૦
તું ૦ દુઃખ-તકલીફને મજેથી ભગવતાં શીખવનારી અને સુખને ત્યાગ કરાવનારી સુખ છે આ સાથે કદાચ રહેવું પડે તે સાવચેતીથી રહેવા શીખવારી ધમસામગ્રી છે.! 1 - જ્ઞાનીની દૃષ્ટિએ ધર્મ સામગ્રી જ પ્રશંસાપાત્ર ગણાય છે. સંસારની સામગ્રી મળે છે
પુણ્યથી પણ તેમાં ફસાવવા જેવું, રાજી થવા જેવું નથી, છેશ્રાવક કુટુંબનું પરિવર્તન કરે તે કેવળ અનુકંપાબુદ્ધિથી પણ મેહથી નહિ ! છે . જેમ વાળે તેમ વળે તેનું નામ કેળવણી ! છે , તમે મરજી મુજબ છે અને થોડે ઘમ કરે તે તે સારું કર્યું છે એમ જો સાધુ છે ૐ કહે છે તે સાધુ ય તમારા બધા પાપના ભાગી થાય અને દુર્ગતિમાં જાય છે છે . જેના વિચાર, જેની વાણી અને જેનું વતન ભગવાનની આજ્ઞાને અનુસરનારું હોય છે છે પણ આજ્ઞાથી વિરૂદ્ધ કદિ હોય નહિ તે ભગવાનને સાધુ તું . આજે અનીતિ કેમ વધી ગઈ? ઉત્તમતા છે નહિ, પરલેકને ડર નથી, આ છે તે લેકમાં આબરૂને ખપ નથી, પૈસામાં આબરૂ આવી ગઈ છે તેવી માન્યતા છે માટે. હું 0 સુખી પણ જે વિરાગી હોય તે જ સુખી છે. તે સુખી સામગ્રીવાળો જે રાગી છે
હોય તે ય સુખી નથી. ૦ અનીતિને ભૂંડી ન માને, અમે અનીતિ કરીએ તે બે કરીએ છીએ, અનીતિ છે
કરવા જેવી નથી પણ પાપને ઉદય છે અધિક લેભી છીએ માટે કરીએ છીએ ! તે આમ જે માને તે ભગવાનનું શાસન હજી હયામાં પેસવાની જગ્યા છે. પણ આમ ન માને તે ખુદ શ્રી તીર્થંકર પરમાત્મા તમારા પણ હવામાં શાસન ઘાલી છે
શકે નહિ. છે . ઘર છોડાવે તેનું નામ ગુરૂ! ઘર મંડાવે તે ગોર ! පපපපපපපපපපපපපපපපාපc.ccc.
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ(લાખાબાવળ) c/o. શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરી છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ના ર૪૫૪૬
శాంంంంంంంంంంంం .00000000