Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
5 : વર્ષ ૬ અંક ૧૮: તા. ૧૪-૧૨-૯
પર૧
ય નથી પામ્યા અને સભ્યત્વ પણ નથી ઉચ્ચર્યું તે તમારું થશે શું? તમને અધર્મ કહેવાય નહિ અને ધમી છે નહિ ! ૧ ભગવાન ખુદ કહી ગયા છે કે-મારા શાસનમાં ઘણા મુંડે ગાઢ મિથ્યા દકિટ 8 A પાકવાના છે. ગૃહસ્થ દુખી થશે પણ સાધુ થવાની ઈચ્છા નહિ થાય તેમ ભગવાન ન ખુદ કહી ગયા છે. તમને આમ થતું નથી માટે દુઃખ થતું નથી પણ આ થાય તે » કરાવવા મહેનત કરીએ છીએ. તમે સમજુ બને માટેની મહેનત છે. તમે મજેથી છે સંસારમાં રહે તે ગમતું નથી. સાધુપણાની, શ્રાવકપણાની કે સમકિતની પણ ઈરછા ન 8 થાય તે બધા રખડતા છે તેમ કહું છું. તેવાને કશું ગમતું નથી.
સભા, નિરાશ ન કરો. . { ઉ૦ નિરાસ કરું છું કે આશા છેઠા કરાવું છું. તમે સમજુ થાવ તે આ બધું
કરવાનું મન થાય જ. . { આજે વિભાજન નહિ કરનારા કેટલા મળે ? રાત્રિભોજન કરતા હોય પણ હયાથી 8 જ દુખી હોય તેવા કેટલા ? તેને ચ સારા કહું તમારો નંબર સમજુમાં ય આવી જાય તે છે ન સારું, તે માટે શું કરવું તે હવે પછી... .
૦ ધર્મ જ સારો મિત્ર છે.
એક એવા સહધર્મ, મૃતમખનુયાતિ ય ' શરીરે સમં નાશ સર્વમતુ ગચ્છતિ એક ધર્મ એ જ સારો મિત્ર છે જે મરેલાની પણ પાછળ જાય છે (અર્થાત ? પકમાં પણ આત્માની સાથે જ જાય છે, જ્યારે બીજું બધું શરીસ્તી સાથે જ નાશ પામે છે.