Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૫ ૬ : અક ૧૮ : તા. ૧૪-૧૨-૯૩
પેાતાની જ્ઞાનસાધનામાં મસ્ત હતા. મેડીક પદ્મા પછી એમની નજર સામે બડાઇ, કાઇ વિશિષ્ટ-યકિતની પશ્ચિંત કળી જઈને એમણે કમને જરા બાજુ પર મૂકી અને કહ્યું': ! આસન પર બિરાજે, કયાંથી પધશ છે..
ફ્રાટેલા-તુટેલા આસન પુર બેસતા બાજીરાવે સોવનય કર્યું : આપ જે દેશ છે, એ જ દેશમાંથી મારે આવાનુ થયું છે. આપના જેવા વિદ્વાનને વળી મારા ખપ કય઼ાંથી પડે ? એથી આપનાથી નામ પણ કયાંથી પરિચત હૈ; મને ખાજીરાવ પેશવાના નામે આળખે છે. આપની સેવાને કંઇક લાભ તેં વા હુ આવ્યા છું, માવા, આપની કઈ સેવા હુ' કરી શકું... એમ છું ?
મારું
લાકા
અહીં
: ૫૨૩.
ખાજીરાવ પેશવાના આનદ પારન રહ્યો: એમને તુ' કે, મારી આ લક્ષ્મી આજે જરૂર કૃતા બની જશે. આવા વિદ્વાનના ઉપયોગમાં મારી લક્ષ્મી આવે, એ કંઈ મારા જેવા તેવા ભાગ્યેય ન ગણાય ! હરખાતા હૈયે સેાના મહેારાની એ ચેલીઓનું નાગેશ ભટ્ટનાં ચરણે સમ્રપશુ કરતા બાજીરાવે કહ્યું ..
‘ફૂલ નહિ, પણ ફૂલની આ એક પાંખડી સ્વીકારીને મને ઉપકૃત કરશેા. દિવસે-વર્ષોથી સેવેલા મારા મનેરથ આજે સફળ થઈ રહ્યા છે. એના આનદને વ્યકત કરવા મારી પાસે આજે શબ્દો નથી ! આ થેલીએ સુવ મુદ્દાઓથી ભરેલી છે.'
સાપનુ.આગમન જે ભયના સ'ચાર કરી જાય, એવા ભયને અનુભવતા. નાગેશ ભટ્ટ બે કદમ પાછા હઠી જતા માલ્યા : બાજીરાવ પેચવા ! મેં તમારી પાસે આવી મદદની આશા નહોતી ચુખી ! વિદ્યાનુ ધન જ સાચું ધન છે. અને એ તેા મારા મેટીમાત્રામાં સંચિત છે. જ્ઞાનનુ’ એ ધન તેા એવું છે કે, આપે એમ એ વધે, આપણે એની સામાન્ય રક્ષા કરીએ, તેય એ આપણી અસામાન્ય-રક્ષા કરે! આવા ધનના ઢગલા આગળ સેનામહારાનુ આ ધન તે શી વિસાતમાં ગણાય ! વાપ”
તમે મારી મદદે વહારે ધાના મનેા-રીએ એમ આ ખૂટવા માંડે ! એની રક્ષા થ સેવા છે! અને હું તમારા જેવા મદદગારની જ શાધમાં છુ'. આ મળી ગયા !’
કાઇ સારા મેળ
કરવાં ઉનગરા વેઠવા પડે અને જો સાવધ ન રહીએ, તે આ ધન જ આપણા જીવનને જોખમમાં મૂકવામાં પણ ભાગ ભજવી જાય ! માટે મારે આવી મદદની જરાય
નાગેશ ભટ્ટની . આ ભાર
સાંભળીને
બાજીરાવે પેાતાની ભાવના વ્યકત કરીને મૌન સ્વીકાર્યું. નાગેશ ભટ્ટ માજીરાવના નામ કામથી સારી રીતે પરિચિત હતા. એમના આંગણે લક્ષ્મીની જે લહેર હતી, એથી જ નહિ; પણ સરસ્વતીની પણ જે મહેર હતી,ખજાને એથીય નાગેશ ભટ્ટ પરિચિત હતા.. છતાં આજે એમનુ' પ્રત્યક્ષ દર્શોન પહેલવહેલુ ૪ મળી કંહ્યું હતું. એથી પ્રસન્હાને વેરા યહેરે એમણે કહ્યું :