Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
,
હલા શોધ્યા જw વિજયસૂરીજી સહારાજની જ છે જ E W 2016 SUHOV
P94 Nu yàreojuegos
તંત્ર
N
છે
નિરંટણી
શ
હાડકા ANNઝારા કિરદત્ત શિવાય મા થી
પ્રેમચંદ મેઘજી ગુઢક, - ૮મુંબઈ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ ૪૯
(૨૪ ). જજજે કીરચંદ શેઠ * E of Reો ઢ%
(Atom ),
૧ :
' વર્ષ
૨૦૫૦ માગસર સુદ-૧૫ મંગળવાર તા. ૨૮-૧૨-૪ [અંક ૨૦ ૨
-: મિક્ષના ઉપાયભૂત ઘમ :- "
–પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂ. મહારાજા પ્રવચન-ત્રીજુ
(ગતાંકથી ચાલુ ૨ પ્ર સુખ મળે તેને વધે નહિ પણ સુખ માગવું નહિ તેમને ?
ઉ૦ મોક્ષ માટે જે જીવ ધર્મ કરે તેને સુખ મળ્યા વિના રહે જ નહિ, તેને છે 3 માગવું ન પડે. ધર્મ ભિખારી હોય ? માગણ હોય? -પરિવાર, પૈસા-કાદિ માગે ? ? છે. આપણે ત્યાં તે ખાવું-પીવું તેને ય પાપ કહ્યું છે. શરીરથી ધર્મ થાય માટે છે છે ખાવું-પીવું પડે તે ખાવા-પીવાનું છે. આજે તમે ધર્મ માટે ખાવ છે કે સ્વાદ માટે ? # આ સંસારથી છૂટવાની અને મોક્ષે જવાની ઈરછા ન હોય તે ધર્મ પામેલ છે છે કહેવાય નહિ–આ વાત મનમાં ઘાલવી છે. પેસે તેમ છે ? ધર્મ પામેલો કેણ ? વાત- 8 છે વાતમાં ક્ષયાદ આવે છે. ત્યાં ખાવા-પીવાદિની ઉપાધિ જ નહિ, સદા જીવવાનું અને છે છે જીવવા માટે એક ચીજની જરૂર નહિ ! મોક્ષની વાત ન કરે તે સાધુ પણ નહિ. છે મોક્ષની ઇચ્છા થાય નહિ તે શ્રાવક નહિ. મોક્ષની ઈરછા એક પુલ પરાવર્તથી S અધિક સંસાર બાકી ન હોય ત્યારે થાય. “દુનિયાના સુખમાં વિરાગ અને દુઃખમાં સમાધિ છે ને પરિણામ આવે તે અડધા મુદ્દગલ પરાવર્તથી વધુ સંસાર બાકી નથી. સમ્યફ છે ચારિત્રને પરિણામ બરાબર ટકી રહે તે આઠમાં ભાવમાં મોક્ષે જાય. ભગવાને તે મહાર
છાપ મારી છે કે-મારો સાધુ, મારી સોદવી, મારે શ્રાવક કે મારી શ્રાવિકા કાં મુકિતમાં હું જાય કાં વૈમાનિક દેવલોકમાં જાય. તેની બીજી કોઈ ગતિ જ ન થાય. અનુત્તર દેવલોકમાં 8