Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પૂજયશી કહેતા હતા કે -
શ્રી ગણદશી
I
3 . સહનશીલતા તે માટે તપ છે, રોગને મથી વેઠવો તે ય તપ છે, દુઃખને
મ થી વેઠવું તે ય તપ છે. 8 ° ઘમને દુનિયાનું સુખ મળે તેમાં નવાઈ નથી પણ તે સુખમાં ધમી ફસાય તે છે નવાઈ છે ! 8. ધ જ ગમે તેને સંસારનું કામ કરવું પડે માટે કરે અને ધર્મનાં કામ ઊભા
કરી કરીને મથી કરે. છે . દુનિયાના સુખ માટે આત્માને કષ્ટ આપવું એટલે વધારે દુખી થવા માગે છે
સ્વીકાર ૬ અપકારીને પણ અપકાર ન કરે પણ ઉપકાર કરે સ મહાત્મા. છે . દુઃખ પાપથી. પા૫ અધમથી, કેઈને દુ:ખ દેવાને વિચાર કરે, કેઈને દુઃખ છે { થાય તેવું બેલિવું અને કેને દુઃખ આપવું તે બધે અધર્મ.
[અનુ. ટાઈટલ ૨ નું ચાલું] છે શું સંક૯પ-વિકલ્પોને ચકરાવે થયા કરે છે તે શીખવાની જરૂર નથી. રાગી તે સદં વન Rખી જીવ છે. સમાધિ-શાંતિનું સ્વપ્ન તે તેના માટે સેંકડે જન ક્રુર છે. રાગી છે છે જીવને પ્રાપ્તિના આનંદ કરતો એ પ્રાપ્તિના અસંતોષનું દુઃખ સવ પડ્યા કરે છે. 8
માટે દુઃખ માત્રને તિલાંજલિ આપવી હોય તે રાગને દૂર કરવા પ્રયત્ન કરવો તેજ છે સાચી પ્રજ્ઞાશીલતા છે.
- ત્યાગ સમાન કોઈ જ સુખ નથી. સર્વત્યાગ કદાચ ન કરી શકે પણ જે ચેડામાંથી જ છે પણ થે ડું આપે છે, ત્યારે તેની હત્યામાં અકલાય આનંદની લહેરો ઉછળે છે. ખરેખર ? જ જરૂયાત વાળાને થોડું પણ આપવામાં આવે તે વખતે તેના મુખ ઉપરના ભાવને જે છે આ અભ્યાસ કરવામાં આવે તે આ નાર ને સ્વર્ગને સુખ પણ તૃણ સમાન લાગે. દુનિછે યા માં પણ ત્યાગીની પ્રશંસા કરાય છે રાગીની નહિ. ત્યાગ કરનારે પણ જે નિ: ૪ { સાર્થ ભાવે કરે તે તેનું કલ્યાણ છેટું નથી. છે આ મીતિકનું મનન-ચિંતન કરી, આત્મસાત્ કરી સૌ પુણ્યાત્માઓ આત્માની છે 8 અન‘તી ગુણ લક્ષમીના સ્વામિ બને અને સંસારમાં પણ સાચી સદગૃહસ્થાને છે તે અનુભવ કરનારા બને તે જ ભાવના.
પ્રજ્ઞાંગ.