Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
- રિચંતન કર્ણિકા :
–પૂ. સા. શ્રી હર્ષપૂર્ણ શ્રીજી મ. ૦ બાવના ચંદનના વનમાં વીટળાયેલા લાખ સને દૂર કરવા જેમ મોરલા જરૂરી છે
બની જાય છે તેમ મોરલા જેવા આ અરિહંત પરમાત્મા છે. ૦ જન્મ પાપ ને મત એ ત્રણે એટલા ભયંકર છે કે ભૌતિક સુખેને સન્માનથી 8
ભરપૂર ભરાઈ ગયેલે આત્મા હોય તે પણ તેને આ સુખમાં આનંદ ન હોય. ૪ ૦ સંસારમાં સંપૂર્ણ સુખ તે કેઈને નથી જ. છતાં એકવાર માની લઈએ કે કેઈ છે. પુણ્યાત્માને બધા સુખે ભેળસેળ વિનાના મળ્યા તે ય શું ? માથે વિનાશની #
તલવાર તે લટકેલી જ છે. ૦ દરેક ચીજો નાશવંત છે અને તેથી જ તે ચીજો પ્રત્યેનો જેટલે રાગ કરવામાં 8
આવે છે- તેટલે જ ત્રાસ અજંપે આઘાત તે આત્માને એ સુખ સામગ્રીના વિગ વખતે ભગવ પડશે જ. ભેગવવાને આવશે. ૦ બાવન પત્તાનો મહેલ એક જ ફેંકે કડડભૂસ કરતે તૂટી જાય છે તેમ યમરાજની
એક જ કુંકે સંસારીઓને મહામુશ્કેલીથી ઉભે કરેલ સંસારનો મહેલ કડડભૂસ કરતે તૂટી જાય છે. ૦ સંસારના સુખ પુણ્યના ઉદયથી ગમે તેટલા મળે પણ એ કમેં દીધેલા સુખો છે. 8
એ વાત કેઈએ કદિય ભૂલવી નહિં.
(અનુસંધાન ટાઈટલ ૨નું ચાલુ) જાણી શકાય તે લાગે કે, હવામાં તે ક્રોધને એવો લાવારસ ઉછળતું હોય કે, તેને છે કારો ને કાચે ખાઈ જાઉં ! આવા જીવને કણ સુધારી શકે !
કોધથી બચવા આત્માએ વિચારવું કે, પુણ્ય યોગે મને ક્રોધમાં ફાવટ પણ છે આવી પણ પરિણામે તે મેં જ મારા આત્માનું અહિત કર્યું છે. કોઈની કરતાં પૂવે છે. અને પછીની દશામાં પણ જીવની શાંતિ હણાયેલી જ હોય છે.
શરીરને પીડા કરનાર, પરસ્પર કલહ કજિયા વૈરને વધાવનારા અને પરલોકમાં છે R નરકાદિના દારૂણ દુઃખને આપનાર ક્રોધને જાણીને કોણ એવો સકણું પંડિત હોય કે 8 8 ક્રોધને આશ્રય લે ! !
માટે આત્મન ! તારે તારો પરફેક ન બગાડ હોય અને સિદ્ધિપદની આગે છે કૂચ ચાલુ રાખવી હોય તે આ લોક, પરલોકને બગાડનાર ધને સે ગજના દરથી જ નમસ્કાર કર !