Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
આઝાવક પૂ.જીવરામસૂરીશ્વરેજી મહારાજની - ૨ -
ŽALU OUHO eva l&LOC PS4 Nell youco 47
:
EUW
• હવાકેફ • ઝાઝરા વિર:27 ૨. શિવાય ચ મ ઘ
પ્રેમચંદ મેઘજી ગુઢકા
૮jજઈ) હેમેન્દ્રકુમાર સુજલાલ શાહ
- (૨૪ ). " સુરેશચંદ્ર કીરચંદ રહી
(વઢવા). : રજાસૂદ જન્મm
(જાજ જ8)
PhKNNNN
વર્ષ ૨૦૫૦ માગસર સુદ-૧ મંગળવાર તા. ૧૪-૧૨-૯ [અંક ૧૮ ક. - મેક્ષના ઉપાયભૂત ઘર્મ :
–પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂ. મહારાજા પ્રવચન-બી
(ગતાંકથી ચાલુ) પ્ર. ધર્મ ડેય પકડી રાખ્યો છે તે ઉદ્ધાર થશે ને ?
ઉ૦ ધમ પકડી રાખે કોને કહેવાય? જે માને કે, આ જન્મમાં સાધુ જ થવા 8 જેવું છે પણ શકિત નથી માટે થઈ શકતું નથી તેને.
જેટલા શ્રાવક હોય તે બધા સાધુ જ થાય તેમ નહિ પણ જે શ્રાવક હોય તેને ? છે સાધુ થવાને વિચાર સરખે ય ન હોય તે ત્રણ કાળમાં બને નહિ. તેનું નામ જ ભગ- 3 | વાનને ધર્મ પામેલ. તમે બધા દીક્ષાના મોટા મોટા વરાડા કાઢે, મહાસ કરે પણ 8. આ તમારે દીક્ષા જોઈએ નહિ તે તે નાટક કરે છે ને ? સંસારના સુખમાં જ મજા આવે છે તે મિથ્યાષ્ટિ જ હોય કે સમ્યગ્દષ્ટિ હોય ? આ સંસારના સુખમાં મજા તે કરવા ?
જેવી જ નથી તેમ લાગે છે ? જેમાં મજા ન આવે તે છેડવાનું મન થાય છે કે આ છે નહિ? જે હકીકત છે તે કહું છું. તમે પણ એમ માનતા છે કે, સાધુ થવું હોય ? R ને થાય, ન થવું હોય તે ન થાય તે તમારામાં પણ સમક્તિ નથી. “બધાએ સાધુ જ છે હું થવું જોઈએ તેમ પણ ન બેલાય. બેલે તે મહાપાપ લાગે. સાધુ થવાની ઈચ્છા ન છે. શું હોય તેને તે શ્રાવકપણું પણ ન અપાય. { ધર્મ શું છે ? સાધુપણું તે જ ધર્મ છે. તે ઘમ હાથમાં આવે તે હિંસા, ચેરી, R. 8 જૂઠ, મથુન સેવન અને પરિગ્રહ એ પાંચે ય મહાપાપ છૂટી જાય છે. જયાં એકપણ