SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ - આઝાવક પૂ.જીવરામસૂરીશ્વરેજી મહારાજની - ૨ - ŽALU OUHO eva l&LOC PS4 Nell youco 47 : EUW • હવાકેફ • ઝાઝરા વિર:27 ૨. શિવાય ચ મ ઘ પ્રેમચંદ મેઘજી ગુઢકા ૮jજઈ) હેમેન્દ્રકુમાર સુજલાલ શાહ - (૨૪ ). " સુરેશચંદ્ર કીરચંદ રહી (વઢવા). : રજાસૂદ જન્મm (જાજ જ8) PhKNNNN વર્ષ ૨૦૫૦ માગસર સુદ-૧ મંગળવાર તા. ૧૪-૧૨-૯ [અંક ૧૮ ક. - મેક્ષના ઉપાયભૂત ઘર્મ : –પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂ. મહારાજા પ્રવચન-બી (ગતાંકથી ચાલુ) પ્ર. ધર્મ ડેય પકડી રાખ્યો છે તે ઉદ્ધાર થશે ને ? ઉ૦ ધમ પકડી રાખે કોને કહેવાય? જે માને કે, આ જન્મમાં સાધુ જ થવા 8 જેવું છે પણ શકિત નથી માટે થઈ શકતું નથી તેને. જેટલા શ્રાવક હોય તે બધા સાધુ જ થાય તેમ નહિ પણ જે શ્રાવક હોય તેને ? છે સાધુ થવાને વિચાર સરખે ય ન હોય તે ત્રણ કાળમાં બને નહિ. તેનું નામ જ ભગ- 3 | વાનને ધર્મ પામેલ. તમે બધા દીક્ષાના મોટા મોટા વરાડા કાઢે, મહાસ કરે પણ 8. આ તમારે દીક્ષા જોઈએ નહિ તે તે નાટક કરે છે ને ? સંસારના સુખમાં જ મજા આવે છે તે મિથ્યાષ્ટિ જ હોય કે સમ્યગ્દષ્ટિ હોય ? આ સંસારના સુખમાં મજા તે કરવા ? જેવી જ નથી તેમ લાગે છે ? જેમાં મજા ન આવે તે છેડવાનું મન થાય છે કે આ છે નહિ? જે હકીકત છે તે કહું છું. તમે પણ એમ માનતા છે કે, સાધુ થવું હોય ? R ને થાય, ન થવું હોય તે ન થાય તે તમારામાં પણ સમક્તિ નથી. “બધાએ સાધુ જ છે હું થવું જોઈએ તેમ પણ ન બેલાય. બેલે તે મહાપાપ લાગે. સાધુ થવાની ઈચ્છા ન છે. શું હોય તેને તે શ્રાવકપણું પણ ન અપાય. { ધર્મ શું છે ? સાધુપણું તે જ ધર્મ છે. તે ઘમ હાથમાં આવે તે હિંસા, ચેરી, R. 8 જૂઠ, મથુન સેવન અને પરિગ્રહ એ પાંચે ય મહાપાપ છૂટી જાય છે. જયાં એકપણ
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy