Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ઘર્ષ ૬ અંક-૧૪ : તા ૮-૧૧-૩
. ૪૪૫
સૂરિ મહારાજાએ
આપ્યા વિના તેઓ શું સિદ્ધ કરવા મથી (૧) કેટલા મકાને બંધાવ્યા હતા ? .
રહ્યાં છે તેના ઉપર ધ્યાન આપવું વધુ (૨) કેટલા ઢોરો વસાવ્યા હતા ? આવશ્યક છે. અને તે જ તમારા હાથમાં (૩) કેટલા ઝાડ ઉગાડયા હતા ?
સાચુ તાવ આવશે. (૪) કેટલા માણસોને સ્ટાફ ભાડે રાખ્યો હતેખરી આત્મનિંદા જોવી હોય તે . (૫) કેટલી વાર પૈસાનું ઉઘરાણું કરવા પૂજ્યપાદ આચાર્ય ભગવંતશ્રી રત્નાકરસૂરિ
નીકળ્યા હતા ? મહારાજાએ રચેલી રત્નાકરપચીશી એક. (૬) મહાજન સંસ્થાના બચાવ માટે કેટલા વાર વાંચી જવી. કેઈ પણ જાતના ક્ષુદ્ર ખુલાસાએ તેમને આપવા પડયા હતા ? સ્વાર્થ વિના શુદ્ધ હૃદયે પ્રગટ થયેલી એ - આ ફક્ત સેમ્પલ છે. રસ્તે બતાવી
પચ્ચીશ ગાથા બેલનારના આત્માને પણ * દીપે છે. તમારી બુદ્ધિ શકિત પ્રમાણે
નિર્મળ બનાવવાનું સામર્થ્ય ધરાવે છે.
* બની શકે તે એ પચ્ચીશીને પાઠ કરવા અ ગળ વધતા જાવ. પૈસે પૈસાને ખેંચે છે કે નહિ તે
દ્વારા એના આધારે સાચા અર્થમાં દુસ્કૃત
ગહ કરવાનું રાખશે. એ તમને પાપવાત હજી વિવાદાસ્પદ હોય શકે પણ એક
મુકિતના માર્ગે આગળ વધારશે એ વાતમાં પાપ બીજા પાપને ખેંચી લાવે છે વાત
કોઈ શંકા નથી. મ કઈ શંકા રહેતી નથી. એક બેટા
: વ ન ર જી કામના બચાવ માટે કેટલા નાટક કરવા
. પડે છે ? આત્મનિદા જેવા પરમકમ- હે ભગવન્, નિર્જક તત્વને પોતાની માન્યતા પુષ્ટ કર- આત્મનિંદા કરવા દ્વારા જીવ શું પ્રાપ્ત વાના સાધન તરીકે વાપરવા જેટલું સસ્તુ કરે છે ?
. , બનાવી દેવું તે આ મહાન તત્વનું અવ- હે આયુષ્મન, મુ ન કરવા બરાબર છે. કર્મનિરક- આત્મનિદાથી જીવ પશ્ચાત્તાપને પામે છે. તત્ત્વ પણ કર્મબંધકતત્વ બની જાય છે.
પશ્ચાત્તાપથી પાપકર્મો પ્રત્યે તિરસ્કારકોએ હવે વધુ સમજદાર બનવું ભાવ પેદા થાય છે. પડશે. કેઈના લાગણીભર્યા વચનમાં તણ-,
વૈરાગ્યભાવથી અનુક્રમે ગુણશ્રેણિને પ્રાપ્ત યા વિના તથ્યાતથ્યને નિર્ણય કર્યો પડશે.
કરતેવાકય પ્રવાહમાં તણાય ગયા તે શેધ્યાય નહિ મળે. કેઈ માણસ પોતાની જાતની
અણગાર મેહનીયકર્મને નાશ કરે છે. નિંદા કરે કે પિતાની બડાઈ હાંકે એની –ભગવાન શ્રી મહાવીર સ્વામી પરવા કર્યા વિના કે એના ઉપર દયાન | (જેઠ સુદ ૨ તા. ૨૩-૫-ફ્ટ)