Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૪૮૬ - .
: શ્રી જૈન શાસન (અઠવાડિક) અને તને અહીં શક્રેન્દ્રનું સુદર્શન ચક્ર કૂબને વિભિષણ જીવતે જ પકડી લીધો. સિદ્ધ થશે.”
અને ત્યાં જ રાવણને સુદર્શન ચક્ર - દાસીના આ વચન સાંભળીને હાસ્ય પ્રાપ્ત થયું.
- શરણે આવેલા નલકૂબને રાવણે મુકત સહિત રાવણ વિભીષણ તરફ જોયું અને વિભીષણે દાસીને કહ્યુ-એમ છે. અને
આ ર્યો. અને પોતાનામાં આસકત બનેલી
ઉપરંભાને કહ્યું કે હે ભદ્ર ! તું તારા દાસીને વિસર્જન કરી.
ભરતારને જ આધીન થા. પરસ્ત્રીઓ મારે વિભીષણના આ જવાબથી રોષાયમાન તો માતા અને બેન તુલ્ય છે. જયારે તે . થઈ ગયેલા રાવણે કહ્યું-“તેં આ કુળ
તે મને વિદ્યાનું દાન કર્યું તેથી તું મારા વિરૂદ્ધ વાતને શા માટે સ્વીકારી? આજ
ન માટે ગુરૂના સ્થાને છે. ઉભય કુળને કલંક સુધી આપણે કુળમાં થયેલા કૈઈપણ
કરનારું આવું કામ ના કરીશ. જા. તારા પૂર્વજોએ સંગ્રામમાં શત્રુને પીઠ નથી ધરી
પતીની સેવા કર.” આમ કહીને રાવણે અને પરસ્ત્રીને હૃદય નથી ધર્યું. અરે !
ઉપરંભાને જરા પણ દુષિત કર્યા વિના વિભીષણ!, વચનથી. પણ તારા વડે આપણું
પિતાને ઘરેથી કન્યાને પતિઘરે એકલાય કુળને નવું કલંક લગાડાયું છે. તારામાં તેમ નલકુબેર તરફ મોકલી દીધી. .. બુદ્ધિ છે કે નહિ? તું આવું બે જ રાવણે ઉ૫રંભાને કહેલું કે- કુલદ્વયશું કરવા ?' .
' વિરૂદ્ધાયા કલંકે મા સમ ભૂત્તવ !” રેષાદ્યમાન થઈ ગયેલા રાવણને શાંત અત્યારે કુલઢયને વિરૂદ્ધ બનેલી તને પાડતાં વિભીષણે કહ્યું કે, “હે આર્ય! શીયલ ભ્રષ્ટતાનું કલંક ન લાગી જાય. પ્રસન્ન થાવ. વિશુદ્ધ મનના માણસને
શાસન સમાચાર વચન માત્ર કલંક કરનારું બનતું નથી. ઉપરંભા આવે તે તમારી પાસે તેને
વાપી – અત્રે પ.પં. શ્રી હેમભૂષણ આવવા દે. તમને વિદ્યા આપે તેનાથી જ
' વિ. ગણિવરાદિની નિશ્રામાં સુંદર રીતે તે શત્રુ નલકુબેરને વશ કરી લેજે. અને કે
આ પર્યુષણ ઉજવાયા દેવદ્રવ્ય ઉપજ આદિ ઉપરંભાને સેવતા નહિ અને વચનની કિ માટે ભાવિકેએ સુંદર લાભ લીધે..
સારી થઈ સ્વપ્ના, સ્વદ્રવ્ય પૂજા, દીવાનું ઘી યુકિતથી તેને ઇન્કાર કરી દેશે. .
ફુલ નેવેદ્ય દેરાસરના અપાય છે. તે માટે , આ વાત ચાલતી હતી ત્યાંજ રાવણ- દેવદ્રવ્યમાં રકમ આપનારા વિ ભાવિકે ના કામ-ભેગમાં આસકત બનેલી લંપટ તૈયાર થઈ ગયા. , ઉપરંભા આવી પહોંચી. રાવણને આશાલિકા શ્રી જિનદર્શન વિ. મ. આદિ અછારી વિદ્યા આપી. તેનાથી નગરમાં સૈન્ય સાથે તથા મુ. શ્રી હિતદર્શન વિ. મ. અાદિ દમણ - પ્રવેશ કરીને યુદ્ધ માટે તૈયાર થયેલા નલ- પજુષણ કરાવવા પધારેલ.