Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈનશાસન (અઠવાડિક) પ્યમાન વાણી વડે મજબુત પૂણ્યને ઉપદેશ અનેક જૈન શાસનના કાર્યો વતુપાળ તેજઆપેલ.
પાળે કરાવ્યાની ઈતિહાસ સાક્ષી પૂરે છે.. પૂજા-પચ્ચકખાણ-પ્રતિક્રમણ, પિષધ અને જીવનમાં બાર યાત્રા છ'રીપાળતા સંધની પરોપકાર આ પાંચ પ્રકારે જેના જીવનમાં સાથે શ્રી શત્રુંજયની કરી સંઘપતિ બન્યા. છે, તેનું સંસાર ભ્રમણ હેતું નથી. તેરમે સંઘ શ્રી શત્રુંજય લઈ જતા અંકેવાળિ
પ્રાસાદ, પ્રતિમા વગેરેના પૂણ્યથી મનુ- “ યા ગામમાં પધરામણી થઈ અને ત્યાં વિનશ્વર
વેગથી વગે મેક્ષ આદિ લક્ષમીને દેહનો ત્યાગ કરી સવગવાસી થયાં તે ગામને મેળવે છે.
શાસ્ત્ર ગ્રંથોમાં અંકપાલી કહેલ છે. લીંબકહ્યું છે કે-જે ઋષભદેવથી. માંડી શ્રી વિથી પશ્ચિમે બે ગાઊ અને વઢવાણથી પૂર્વ મહાવીર પ્રભુ સુધીના જિનેશ્વરનું અંગુઠા પાંચ ગાઊના અંતરે આ ગામ આવેલું છે, પ્રમાણ પણ શ્રેષ્ઠ બિંબ ભરાવે છે. તે તેમ લીમડીના જ્ઞાન ભંડારમાંથી માહિતી મેક્ષને આશ્રય કરે છે. .. ઉપલબ્ધ થતાં તે એતિહાસિક સ્થળને જે મનુષ્ય અરિહંતના પ્રાસાદ અને
પુનરૂદ્ધાર અંગેની ભાવના તપાગચ્છાધિપતિ બિંબને કરાવે છે તેઓને ધીર રાજની સ્ત્રીની
વ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્ર પિઠે સ્વગ વગેરેના સુખ થાય છે. એમ શ્રી
સૂરીશ્વરજીના પટધર પૂ. આ. ભ. સ્વ. શ્રી વાસુપૂજય સ્વામી એ ભાગ્યશાળીના હિતમાં
વિજય માનતુંગ સૂરીશ્વરજી મહારાજની જ દેશ આવેલ છે. .
અમૃતવાણીથી તેઓશ્રીના સદ્ઊપદેશથી એક વસ્તુપાળ પરમ શ્રાવક હાઈ ધર્મ આ ભવ્ય તીર્થ તથા વસ્તુપાળ મારકનું નિર્માણ ધના-પ્રભાવના અને રક્ષાના કાર્યોને પણ કાર્ય ચાલુ થયું છે. જીવનમાં અગ્રીમતા આપી હતી.
- જે ભારતભરમાં કયાંય નથી. અંકેવાતેઓશ્રીએ શુભ હસ્તે જે જે શુભ કાર્યો . કરેલા છે તેની નોંધ ગ્રંથમાંથી મેળવી છે.
બીયા સૌરાષ્ટ્ર દેશમાં સુરેન્દ્રનગર જિલ્લામાં
લીબડી તાલુકાનું ગામ છે. ' ' તેરસે શ્રી જિન પ્રાસાદ શિખર બંધ કર્યા.
હાલારદેશદ્ધારક પૂ. આ. શ્રી વિજય ત્રણ હજાર બસેને બે જિન પ્રાસદને જીર્ણો
અમૃતસૂરીશ્વરજી મહારાજના પટધર પ્રાચીન દ્ધાર કરાવ્યું, એક લાખને પાંચ હજાર નવીન
સાહિત્યના સંશોધક પૂ. આચાર્ય શ્રી વિ. જિન બિં ભરાવ્યા. નવસે રાશી પૌષધ
જિનેન્દ્ર સૂરીશ્વરજીએ પ્રાચીન ગ્રંથોમાંથી શાળા કરવી, અઢાર ક્રોડ અને છનું લાખ આ જગ્યાએ મોટા આચાર્ય મહારાજ સાહે. દ્રવ્ય શત્રુંજય તીર્થમાં ખસ્યું. અઢાર કેડ ને .
બની ચાતુર્માસ થયેલા તેમ જાણી તેમના થાંસી લાખ દ્રવ્યને શ્રી ગિરનાર તીર્થ સદ્દ માર્ગ દર્શન મુજબ તથા પૂ.આ. શ્રી મુક્તિવ્યય કર્યો બાર કોડને ત્રેપન લાખ દ્રવ્ય શ્રી ચંદ્ર સુરીશ્વરજીના પટધર તપસિવ રન પૂ. આબુ તીથે ખર્યું પાંચસે પાંચ સમવસરણ આચાર્ય શ્રી પ્રભાકર સૂરીશ્વરજીની નિશ્રામાં - કરાવ્યા અને સાત ધર્મશાળા કરાવી આવા (અનુ. પાન ૪૯૨ ઉપર) -