Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
0.
G-SEN-84
පපපපපපපපපපපපපපපපපපපප
3
| |
કે
પાડn ur-
"
છે સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામર રીશ્વરજી મહારાજ
0
૦
0
* පපපපපපපපපපපපපපපපපපපපපපපපපපදි දී
0
તમે પુણ્યથી શ્રીમંત થાવ તે વાંધો નથી. તમારી શ્રીમંતાઈથી અમે બળતા નથી. પણ તમે અનીતિથી શ્રીમંત થાવ છો તે અમને ખરાબ લાગે છે. અને તમે જ ભયંકર દુર્ગતિમાં જશે તે જોઈ તમને જે અમે ચેતવીએ પણ નહિ તે અમે આ
ભગવાનના સાચા સાધુ કહેવરાવવા પણ લાયક નથી. ૪ ૦ સાધુને આહાર હેય પણ આહાર સંજ્ઞા ન હેય - ખાવું પડે તે ખાય તે અધમ નથી પણ ખાવામાં સ્વાદ કરે તે અધર્મ છે.
આ સંસાર આત્માને ફસાવનારું કારખાનું છે. 0 , પાંચમે આરો એટલે ધમરનો દુકાળ, ધર્મ દેખાતે હોય તેય નામ. તેમાં છે અધમ ઘણે ! 0 ૦ મંદિરમાં-ઉપાશ્રયમાં ઘર-સંસારને વિચાર સરખેય ન કરાય. 1 . સંસાર સાગર તર તેના માટે મંદિર-ઉપાશ્રય છે, સંસાર જેને મીઠું લાગે તેના છે
માટે નથી. 0 ૦ આ સંસારમાં પુષ્પગે જેને વધારે સુખ મળ્યું હોય તે સારા સંસ્કાર લઈને જો તે
ન આવ્યા હોય તે મહા પાપી જ બને. મહાપાપના ધધા આજે મોટા–વધારે તે પૈસાવાળા જ કરે છે, તેમાં ગૌરવ લે છે અને ઉદ્યોગપતિનું બિરુદ ધરાવે છે. તે સુખની સામગ્રી આત્માના મનુષ્યપણને નકામુ બનાવી એવી જગ્યાએ ધકેલી આવે છે છે કે આ મનુષ્યપણું ઘણું કાળ સુધી દુર્લભ જ થાય. આજે પાપની સજાથી બચવાની મહેનત કરે પણ પાપથી બચવાની મહેનત કે
કેણ કરે છે ? છે. ગરીબી એ કાંઈ ગુને નથી પણ લુચ્ચાઈ એ ગુનો છે !
පපපපපපපපපපපපපපපාපපපපපප ન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ(લાખાબાવળ) છે. શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વા તંત્રી, મુદ્રક, પ્રકાશકસરકે છે સુરેશે ટેરામાં પાન જેવા શહેર(સારથા પ્રાદ્ધ કર્યું છેઃ ૨૪૫૪૬
૦
I
)
JBF - -