Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
લાયક હરામખેરીને મારી પુત્રી પરણાવું શા બતાવ. બાકી તે ભકિત કે શકિત આ વેર કંઈ આજકાર્યનું નથી, બાપુ! વગરને તું તારી જાતે જ નાશ પામી આ વેર તે વંશ પરંપરાથી ચાલ્યું આવેલું જઈશ.”, છે. આપણા વડિલ તાતા વિજયસિંહને આ 'દૂતની વાણીને જવાબ દેતા વિદ્યારેલોકોએ રણુમાં વધેરી નાંખ્યા છે, તે યાદ શ્વર ઈદ્ર બોલ્યા કે “બાયેલા રાજાઓથી કરે પિતાજી !' .
પૂજાયેલે મમત્ત થયેલે તે રાવણ, “આ રાવણના દાદા માલિને મેં જે દુ:ખની વાત છે કે-મારી પાસેથી પણ રીતે રણમાં રગદોળી નાંખ્યા છે, તેનું તેને પ્રજાની ઈરછા રાખે છે. જેમ તેમ કરીને ભાન નથી, તેના દાદા જેવી જ દશા આ .
વણને આટલો સમય પસાર થયે તે દશાનનની કર્યા વિના. હું રહેવાનું નથી. તેના સુખ માટે હતે. પરંતુ હવે તે તે એ મારી સામે એકવાર આવે તે ખરે.”
વણને કાળ જે કાળ ખડે થયે છે. મારી ઉપ પુત્ર-નેહથી ભયભીત
હવે તેના દાડા ભરાઈ ગયા છે. જા
છે ? ન બને, દોયને ધારણ કરે, શું તમારા
દૂત, તું જઈને તારા માલિકની ભક્તિ પુત્રના નજરે નજર જોયેલા પરાક્રમને હે.
છે કે શક્તિ મને બતાડ. નહિતર ભકિત કે પિતા! તમે જાણતા નથી ?
શકિત વગરને તે પોતે જ પોતાની જાતે ', હજી તે આ વાતચીત ચાલતી હતી એમને એમ વિનાશ પામશે.” ત્યાં જ રથનુપુર નગરને ચારે બાજુથી
દૂત દ્વારા ઈન્દ્રની વાત સાંભળીને સૈનિકની જે વડે રાવણે લીધું અને
ઇંધારૂણ બની ગયેલે રાવણ સૈન્ય સહિત ‘પછી રાવણે ઈન્દ્ર તરફ દ્વતને રવાના કર્યો. - જઈને તે રાવણને સંદેશ સંભળાવતા
સંગ્રામ માટે સજજ થઈ ગયા. આ બાજુ કહ્યું કે “અહી: જે કોઈ પણ રાજા ઈન્દ્ર પણ સંગ્રામ માટે સજજ બનીને રણવિદ્યાના બળથી અને બાહના બળથી ઘમંડી ક્ષેત્રમાં આવ્યા, શુરવીરો કેઈના અહંકારને બન્યા હતા. તે દરેકે ભેંટણાઓ લઈને સાંખી શકતા નથી. . રાવણની પૂજા કરી છે. આટલા સમય સુધી રથનૂપુરના રણસંગ્રામની ધરતી ઉપર રાવણની વિસ્કૃતિના કારણે અને તારી ભીષણ-ખૂ ખાર યુદ્ધ શરૂ થયું. સામતે સરળતા હોવાના કારણે તે રાવણની સામન્ત સાથે, સૈનિક સૈનિકે સાથે, ભકિત કરવાથી વંચિત રહ્યો. ખેર.. હજી તેના પતિએ સેનાપતિ સાથે, ભીષણ સંગ્રામ પણ રાવણની ભકિત કરવાને સમય અત્યારે ખેડવા લાગ્યા. બન્ને પક્ષના શસ્ત્રોના તારા હાથમાં ઉપસ્થિત થયેલ છે. તેથી અવિરત ઘર્ષણથી પ્રલયકાળના પુષ્પરાવર્તના રાવણને તું તારી ભકિત બતાવ. અને મેઘના વાદળાના ગડગડાટ જેવો ભીષણ ભકિત ના બતાવવી હોય તે તારી શક્તિને ગૌ૨વ થવા લાગે.