Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
8 N
BIGIE SPICEIRA 0.01181 Swasiland Elepeerza Huld
U IN 2000 euro era Rodony PS4 en yauza 48
છે
!
QURU V
તંત્રી:મજેદ થઈ ગુઢ
૮+જઈ) હેમેન્દ્રકુમારે ભજશુબલાલte
( જ ). સુરેશચંદ્ર કીરચંદ જૈs ,
(વઢવા)
ન
''
જજ)
• હવાફક • "ઝાઝા વિરતા શિવાય મારા
(
' ..
8 વર્ષ ૬] ૨૦૫૦ કારતક વદ-૯ મંગળવાર
તા. ૭-૧૨-૯૩ (અંક ૧૭,
- મોક્ષના ઉપાયભૂત ધર્મ :
2 –પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂ. મહારાજા - પ્રવચન-બીજું,
(ગતાંકથી ચાલુ) : - જલ્થ ય વિસયવિરાઓ કસાય ચાઓ ગુણસુ અણુરાએ. 3 કિરિયાસુ અપમાઓ સે ધમ્મ સિવમુહેવાઓ.”
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા મહર્ષિ રૂ કર્યો ધમ શિવસુખને ઉપાય બને છે તે વાત સમજાવી રહ્યા છે. તે માટે ખરેખર 3 ધર્મ શું છે તે સમજવું પડે કે સમજયા વિના પણ ચાલે ? જે જીવ ધર્મ સમજી જાય છે { તે તેને ધર્મ ખાતર જે કરવું પડે તે બધું કરવા તૈયાર જ હેય. ધર્મ સમયે હેય. { તેને ધર્મ ખાતર જે કાંઈ છોડવું પડે તે છેડવાની પણ હિંમત હોવી જોઈએ. શ્રી જૈન- 1 { ધર્મને પામેલ છવ ધર્મની આરાધના માટે જેટલું છોડવું પડે તે છોડે કે ન છોડે? { તમારા મા-બાપ કહે કે, આ ધર્મ છેડ તે તમે માને ખસ? '
' / પ્રહ ધર્મને નામે કલેશ થતો હોય તે? ' 3 ઉ૦ ધર્મના રક્ષણ માટે કલેશ કરે તે ધર્મ છે. ધમની બાબતમાં બેટી સમતા છે રાખવી તે મોટામાં માટે અધર્મ છે.
ભગવાનને ધર્મ, આજ સુધી આ પણ સુધી ચાલ્યા આવ્યા તેમાં પ્રતાપ કે છે? માર્ગસ્થ છે ધર્મગુરુઓને. જેઓએ ધર્મ સાચવવા બધું કરવાની તૈયારી બતાવી. તમારે તે ધર્મ થાય તે કરવો છે, નહિ તો નહિ, પણ સંસાર જ કરવા જેવું છે–આવી માન્યતા થઈ ?