Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
AAKA
‘ઈષ્ટ લ’સિ’િ
-શ્રી પ્રવિણચંદ્ર ગંભીરદાસ હેડ રાધનપુરવાળા મલાડ
ITI
XXX
અનત જ્ઞાની અરિહંત પરમાત્માએ એ ભવ્યજીવોના આ સંસારથી વહેલે નિસ્તા થાય તે માટે ધર્માંશાસન સ્થાપ્યું. સૌંસારમાં જીવે જન્મ જરા મરણુના દુઃખથી રીબાય છે. તેને માટે અજન્મા બનવાનું જ વિધાન છે. ભવન કેમ પમાય તે ઇષ્ટ છે, ઇ ફૂલ છે, જયવિયરીય સૂત્રના રહસ્યને પામી હાઇ સુધી પડઊંચી ભવનિવેદ 'માક્ષનુ' સતત ટણું હાય.
ત્રિલેકનાથ શ્રી તીર્થંકર પરમાત્માએ સસારને અસાર કહ્યો શા માટે ? સસાર પાપ છે! અથ કામ, પાપ છે ? પૂ. મુનિરાજ શ્રી અભયશેખર વિજયજી મ. એ અથ કામ માટે શુ' કરવું ? ધર્મ જ તેનીપ્રાપ્તિ માટે ‘તત્ત્વાવલેાકન સમીક્ષા' પુસ્તક લખી શાસ્ત્ર સિદ્ધાંતને દબાવી દીધાં છે. તેના પ્રકાશકાએ પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રીમદ્ વિ. રામચ`દ્રસૂરી શ્વરજી મહારાજા ત્થા પ. પૂ. આચાર્યદેવ શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી વચ્ચે થયેલ ૨૦૪૩ ‘ધર્મ’ દેશકાને શાસ્ત્ર અનુસારી મા દન આ મુદ્દો લઇ સં. ૨૦૪૭ના મલાડમાં પ. પૂ. આ.દેવ શ્રી જગદચંદ્ર સૂરીશ્વરજી મ. ત્થા પ.પૂ. મુનિરાજ નયવન વિ. મ. વચ્ચે વિચાર વિનિમયને ઊંધું ખતવી વિકૃતિના આશ્રય લઈ આ ચાપડી બહાર પાડવાની શકયતા ઉભી થઈ તેમ જણાવે છે.
પ. પૂ. આ જગદમ્ચંદ્ર સૂરીશ્વરજી મ.એ પ્રવચનમાં શું કહ્યું. તે જણાવ્યા વગર પ. પૂ. નયવર્ધન વિજયએ ૫ દર મિનિટ પ્રવચન કર્યુ. તેમાં શાસ્ર સમાધાન પટ્ટક ઉપરવટ જઇને ચેાકાવનારા પ્રતિપાદના કર્યા. મેક્ષ અભિલાષા ન હોય તેને દેરાસરના પગથિયા ચઢવાના પણ અધિકાર નથી માક્ષના આશય વિનાની દ્રવ્ય ક્રિયાની ફુટી કાડીની પણ કિંમત નથી. આ ખેલવાનું' પ્રત્યેાજન શું? ૫. પૂ. આચાય શ્રી શુ મેલ્યા હતા તેના પૂર્વાપરના સંબંધ ! પૂ. મુનિરાજના પંદર મિનટના પ્રવચનના હાર્દને પામે ત્યારે ખબર પડે ત્યાર બાદ વિચાર મિનિમય થયા. તેમને જિનવચન નિરપેક્ષ પ્રતિપાદે ના લાગ્યા તેમને મા દશક પરિપત્ર બતાવ્યા. પણ તેના સાર મેક્ષ સુખ જ મુખ્ય છે. ધર્માં પણ મેક્ષ સુખ માટે. મુકિત સુખના પવિત્ર આશય હીયામાં રાખી ધઉપદેશકાએ જીવાના હૃદયમાં સ`સાર સુખના રાગ સર્રથા નષ્ટ થઈ મુકિતના ઉત્કૃષ્ટ રાગ પ્રગટે તે રીતે-કેવલી ભાષિત ધર્મની પ્રવૃત્તિ કરવાના ઉપદેશ કરવાના છે. આ
પરિપત્રને
સાર છે.
પ. પૂ. મુનિશજ નયવનવિજયજી મ. એ પરિપત્રથી વિપરીત કાંઇ જ કહ્યું નથી શાસ્ર દૃષ્ટિ, સિદ્ધાંતાને લક્ષ સામે રાખીને જ આચાર્યશ્રીને અને તેઓએ