Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે
૦
. * ૦
ક
૦
૦
ક
૦
જ
૦ છે
ષ્ટ
કે
૦ કરે
જ
IિST
વૃદ્ધાશ્રમને વિદ્યાપીઠ સાથે Bas Tw - શું સંબંધ છે, વાર?
-
-
-
સુરાજweet 29Wજી ,
જલતરંગથી નહિ પ્રસન્ન થનારા માણસે કેટલા ખુશ છે એની મને ખબર નથી પણ કદાચ મને તરંગોથી પ્રસન્ન બની શકતા એ જના ખુશ થવા જેવી હોય તે હવે હશે? આજે મનતરંગની વાત કરવી છે. વૃદ્ધ સાધુ ભગવંતોએ પણ પિતાના માટે
હમણું એક વ્યકિતના મનમાં તરંગ વૃદ્ધાશ્રમની માંગણી કરવી જોઈએ. માગણી ઉઠો : (એ વ્યકિતનું નામ કુલ ત્રિપાઠી બહેરા કાને અથડાય તે છેવટે આંદોલનનો નથી. તે જાણ માટે)
, માગ પણ અપનાવી શકાય! તેઓ શા સાવીઓ માટે વૃદ્ધાશ્રમ ની એજના કારણે આવી ખુશીઓથી વંચિત રહે ? વિચારી પણ ન શકાય એ આદર્શ છે પણ જિન શાસનના બીજા નંબરના સંઘ માટે હવે સાધ્વીઓ માટે વૃદ્ધાશ્રમ બનાવવા
આટલી હિતચિંતા (!) થતી હોય તે જોઈએ એ વાસ્તવિકતા છે, કતવ્ય છે.
આ પહેલા નંબરના સંધ માટે આવે પતિઅલબત્ત, વિદ્યાપીઠ બનાવવાની યોજના
ભેદ શા માટે? સાથે હોય તો જ.”. (હદયની તકલીફ જો ખરેખર આ વૃદ્ધાશ્રમની યેજનાનું વાળા માણસેએ હવે પછીનું વાકય જરા કૃત્ય સુંદર જ હોય તે આ બધી વિચાહળવેથી વાંચવું)
રણ કરવી પડે. પણ સાધુ તે શું વિચારથી આ તરંગ કેઈ ગેરી ચામડીવાળાએ આર્ય માણસ પણ વૃદ્ધાશ્રમની યેજનામાં પરદેશથી આયાત કરેલ નથી. ના, આ સહમત થઈ શકે નહિ. ખરેખર તે વૃદ્ધાકેઈ દેશીગરા મા સને આ કતની શ્રમને ખ્યાલ, અને તે પણ વિદ્યાપીઠની સંસ્કૃતિને નાશ કરવાનું ભેદી કાવતરું પણ સાથે જ, આ વિચારધારા શાસ્ત્રનીતિ નથી. આ તે આર્ય સંસ્કૃતિના મહાન ઝંડા. પ્રત્યેની અભકિત અને વિદ્યાપીઠમાં પ્રત્યેની ધારી એક માણસના મગજમાં પેદા થયેલ અંધભકિત (અહીં અતિભકિત શબ્દ તરંગ માત્ર જ છે. તમે એને હળવાશથી વાપરી શકાય પણ તેથી કેકને અંતરાત્મા પણ લઈ શકે છે.
દુભાશે માટે નથી વાપરતે.) ના કારણે સાદવીઓ માટેના વૃદ્ધાશ્રમ ઉપર જરા ઉભી થઈ છે. વિચાર કરવો પડશે. સાદેવીજી ભગવંતો ભગવાનને શાસનની વ્યવસ્થા જ એવી તેમના માટે રજુ થયેલી વૃદ્ધાશ્રમની યેજનાથી છે કે વૃદ્ધાશ્રમને દ્વિચાર પણ કરવાની