Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
*000000#00
શ્રી જૈન શાસન (અઠવાડિક)
*o
.
00÷000
Reg.No. G- SEN-84
૦ જેના વિષય-કષાય મદન પડે તે ભગવાનના શાસનમાં આવી શકે નહિ. ૦ જૈન સંધમાં આવેલા માટે ! સદ્ગતિ સુનિશ્ચિત, દુર્ગતિ હમેશ માટે ખધ ! કાગે જેને પાપ કરવુ પડે પણ પાપ કરવાનુ મન ન હોય તે જીવ પાપ કરવા છતાં ય દુર્ગાતિમાં ન જાય : પુણ્ય કરતાં ય હૈયાનાં પાપની વાસના-સેવે તે પુણ્ય કરતાં ય દુર્ગતિમાં જાય.
૦ ઉપકાર બુદ્ધિ વિના પરિવાર વધારવા દીક્ષા આપવી તે પશુ પાપ છે
0
જેને મેાક્ષની ખાત્રી ન હેાય તે જૈન તેા નથી પણ આય પણ નથી દુ:ખમાં રખાય તેય દુઃખી થાય, સુખમાં મજા કરે તૈય સમજે તે ધર્મ સમજેલા કહેવાય.
[][][SWT][][][][]
સ્વ ૫.પૂ આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
.
દુઃખી થાય આ વાત જે
0
0
૦ દુ:ખ આપણાં પાપ વિના આવે જ નહિ. તમે શું દુઃખ પડેલાં જીવા જે દુ:ખ ભાગવે તેનુ
ભગવા છે ? નરકમાં વર્ણન થાય તેમ નથી. તે વર્ણન સાંભળ્યા પથી પણ જેને વરાગ્ય ન થાય તે આત્મા આત્મા નથી પણ જડ જેવા છે.
000000
oppoppe
0 0
0 ૰ આપણને બધાને આવી સુંદર સામગ્રી મળી છે માટે ધ' કરીને આવ્યા છીએ. પણ
0
0
0
0
0
હજી સંસારમાં જ મજા આવે છે, વિષય- કષાયમાં જ આનંદ આવે છે, સુખમાં હું મહેાલા છે, દુ:ખમાં રાવા છે તેથી લાગે છે કે માટોભાગ ધમ મેલેા કરીને આવ્યા છે. તમે બધા અહી' ડાયા થાવ અને ધમ મેલે ન કરે તે માટે અમે તમને ચેતવીએ છીએ. અમારી વિદ્વત્તાનુ' પ્રદર્શન બતાવવા પાટ પર બેઠતા નથી. ૦ માન-પાથ દિના ભુખ્યા જીવ કયારે ભગવાનના ધમ ને કકિત કરે તે કહેવાય નહિ. Ö 0000000000:0:00000:000.000 જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશને મંદિર ટ્રસ્ટ(લાખાબાવળ) C/o. શ્રુત 4200ı : ૪૫, દિગ્વિજય પ્લાટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકશેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ યુ મન : ૨૪૫૪૬
કર્મ બાંધવાની ભગવાને મના કરી છે પણ તીર્થંકર નામ કર્મીની આજ્ઞા કરી છે. Ö તીથકર નામ કર્મનાં બધને ઇછે તે માટે મહેનત કરે તાય નિર્જરા થાય.