Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
હાલાદેદારક 2.mવિજરાજજીલ્ડરેજી મહારાજની છે.
Uren gora eund von Redond PBUNU Yule ya
તંત્રી 'ૉમજેદ મેઘજી ગુઢફા
૮મુંભઇ) .. હેન્દ્રકુમાર મનસુwલાલ શાહ
જદ્રોટ) 'સુરેશચંદ્ર કીરચંદ શેઠ
(૩૦ ) *: યાજાયેદ રુલ્સર યુક્ત
"
21
• કવાડિફ : YNઝાઝારા MિS a fજાય ૪ મકાઇ
છે વર્ષ ૬ ર૦૫૦ કારતક વદ-૧ મંગળવાર તા. ૩૦-૧૧-૯૩ [અંક ૧૬
- મેક્ષના ઉપાયભૂત ઘર્મ :
---પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂ. મહારાજા
પ્રવચન-પહેલું છે. (ગતાંકથી ચાલુ) B ૪ સભા :- આજે તે બેલી બોલાય તેમાં ય ચાલીસ અને સાઈઠ ટકા જેવું છે હોય છે. ( ઉ. આ તમે કેને પૂછીને નકકી કર્યું ? તમારે માથે કઈ ગુરુ છે કે નહિ ? A છે આજે મોટે ભાગે તમારો પાસે ખેટે છે. પૈસે મેળવી, નામના માટે વાપર નાની ગતિ કઈ થાય ? બેલી પણ કેમ બેલે છે ? પૈસાને સદુપયોગ કરવા કે :
નામના કરવા ? નામના કરવા જ બેલી બેલે તે કઈ ગતિમાં જાય? ભગવાને ના પાડી છે છે છે કે-નામનાદિ માટે દાન થાય નહિ, લક્ષમીના મેહથી છૂટવા માટે દાન કરવાનું છે.
પ્ર. લક્ષ્મી તે દેવી છે કે ડાકણ? ' ઉ૦ ડાકણ લક્ષમીને દેવી માનીને તેની પૂઠે ફરી ફરીને તમે સત્યાનાશ કાઢયું છે.
લક્ષમી હોય તે દેવ અને જેની પાસે લક્ષમી નહિ તે ભિખાર આવી તમારી { મયંતા છે. તે પુણીયા શ્રાવકને કે માનશે ? જે નિયમ કરે છે. હવે મારે મૂડી છે છે વિવારવી નથી તે તેને શ્રવક કહેશે કે શું કહેશે
કે સભા, પુણીયાને તે એક જ દાખલો છે ને કે ” છે ઉ૦ તેવા દાખલા થોડા હેય. છતાં પણ ભગવાન ના સમયમાં થ ી જેને હતા તે { તે બધા લકમીને ડાકણ માનતા હતા પણ સારી માનતા I wહતe સરસારમાં રહેવું છે પડતું તેનું દુ:ખ અનુભવતા હતા.