Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
1
૪૩૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે
થાય
ન કરવાં છતાં ઘણું જીવોને ધર્મની પ્રાપ્તિ થઈ નથી તે નજર સમક્ષ છે. સાધુને સંગ છે તમને મલી ગયા છે તેમાં મતભેદ નથી પણ તમને ખપ ન હતું અને સાધુ મળ્યા ! R. તેમાંથી આજની બધી ગરબડ ઉભી થઈ છે. આજના ગ્રાહકો એવા છે કે કેઈથી ઠગાતા છે ઇ નથી. ઉપરથી તે ગ્રાહકેને જોઈને લુચા વેપારીઓ ગભરાય છે. સાધુની સેવા ધર્મ છે પામવા માટે કરનારા બહુ ઓછા જ છે. જે ધર્મ પામવા માટે તમે સાધુની સેવા છે. 8 કરી હતી તે લંક લાગી જાત. પછી તે આવા નાના ઉપાશ્રયે ચાલતા નહિ. તમે જ છે મોટા મોટા ઉપાશ્રયે બનાવ્યા હોત, તે પણ સાધુ જીવનની રક્ષા થાય તેવા હેત ! { આજે તે હંમેશને ધર્મ કરનારા સાધુને ય ચલાવે છે, સાધુ કહે તેમ પિતે ના ચાલે ? છે પણ પોતે કહે તેમ સાધુને ચાલવું પડે તેવી પરિસ્થિતિ પેદા થઈ છે.
તમે બધા ખરેખર ધર્મ પામવા માટે આવતા હતા તે અમારામાં ય થોડી ઘણી જ છે ઢીલાશ હોય તે ચાલી જાય, અમે ય મજબૂત થઈ જઈએ. પછી તે આપણે ધર્મ જે ! 4 ખીલી ઉઠે તેનું વર્ણન ન થાય.
સાધુ સેવાનું પહેલું ફળ એ કહ્યું છે કે-હંમેશા શુભ ઉપદેશ સાંભળવા મળે છે છે જેથી આ લેક ગૌણ લાગે અને પરલોક અને પરમપદ જ કિંમતી લાગે, પણ આજના ? ૧ મોટાભાગને શુભ ઉપદેશની જરૂર નથી. માક્ષ અને પરલોકની ચિંતા નથી. આ લેકની છે ચિંતામાં જ તમારી બરબાદી થવાની છે. જે આવી તમારી દશા રહેશે તે તમારે R મરવું પણ ભારે પડશે. હજુ શુદ્ધિમાં છે તે ચેતી જાવ નહિ તે બેહોશીમાં મરવું ! એ પડશે. મરીને કયાં જશે તે જ્ઞાની જાણે ! જેને પાપને ડર નથી, પાપના ફળને ભય ? { નથી, પુણ્યયોગે જે થોડું ઘણું સુખ મળ્યું છે તેમાં જ લહેર કરતા હોય તેવા તે છે. સંસારમાં રખડવા જ સજાયેલા છે..
સાધુની સેવા કરવાથી સારો ઉપદેશ મળે, સદાચારનું દર્શન થાય. સાધુની છે. છેપ્રત્યેક ક્રિયા જઇ થાય કે આ ખરેખર મહાપુરૂષ છે. જગદ્દગુરૂ પૂ. આ. શ્રી હીસૂરી
ધરજી, મહારાજાને મારવા માટે મારા મેકલ્યા તે પથારીમાં પડખું ફેરવતા તેમની .. ક્રિયા જોઈને, તેમને હાથ જોડીને મારા પાછા ચાલ્યા ગયા કે-આવા મહાત્માને ના ? ન મરાય. સાધુ મૌન હોય તે ય તેની બેલ-ચાલ પરથી ઘણું શીખવા મળે. વિનય ઇ કરતા આવડી જાય. કયા માથું નમાવાય, કેની સેવા કરાય, કેની ના કરાય તે બધું ! ' આવડી જાય, તમને કઈ પૂછે કે ઉપાશ્રયે કેમ જાય છેતે કહે ને કે-“મારે આ લેક છે
ન બગડે પરલોકન બગડે અને પરમપદ નજીક બને તે બધું જાણવા જાઉં છું ને તમે આ છે છે માટે આવતા હતા તે તમે બધા કયારનાય ધમ પામી ગયા હત. પછી એમ ન પૂછત કે