Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
હાલારદેશાધ્ધારક યુ.આ વિજ્યતંત્રીલજી મહારાજની પ્રેરણા મુજબ સ્થાપન ને ? ત ર તથા પ્રચારણું
wwww
જન કહાની
• અઠવાડિક . મારા વિરાટ' થ, શિવાય ચ માય થ
wwww
-તંત્રી:(મુંબઇ) પ્રેમચંદ મેઘજી ગુઢકા હેમેન્દ્રકુમાર મનસુખલાલ શાહ (રાજકેટ) સુરેશચંદ્ર કીરચંદ શેઠ
(વઢા) પાનાચંદ પામી ગુઢક (ન)
વર્ષ ૬] ૨૦૪૯ આસા વદ-૧૦ મગળવાર તા. ૯-૧૧-૯૩ [અક ૧૪
ધમ પ્રાપ્તિના ઉપાય
પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂ. મહારાજા (ગતાંકથી ચ લુ)
આધિ-વ્યાધિ અને ઉપાધિથી ભરેલા આ સંસારથી જેને ખચવુ' હાય તેને ધમ ના આધાર લીધા વિના છૂટકે જ નથી. સ`સાર મજેથી જીવવા ધના આશ્રય લે તેની કિંમત નથી ! સૌંસારથી પાર ઉતવવુ છે તે માટે ધર્મ વિના કોઈ જ સાધન નથી, સહારા નથી તેમ માનનારા જીવને આ બધા ઉપાયે ગમે અને જાણ્યા પછી તે મુજબ આચરણ પણુ કરે. ભક્તિપૂર્ણાંક સાધુની સેવા કરવી ગમે, હયાથી બધા છવા પ્રત્યે મંત્રી હાય અને મેક્ષ એ જ મારા આત્માનું સાચું સ્થાન છે તે વાત તેના હીયામાં લખાયેલી હાય.
જીવે! સંસારમાં કેમ ભટકે છે ? તા જ્ઞાનિ કહે છે કે, તેને સાધુના સંગ ગમતા નથી, સાધુ તા નવરા લાગે છે. પેાતાના સ્વાર્થ સરે ત્યાં જ મંત્રી કરે છે અને બહારની વસ્તુઓને પેાતાની કરવાની તૃષ્ણામાં મરે છે. બાહ્ય પદાર્થો જ મારા છે તેમ માનીને તેમાં જ રાચે માચે છે.
કામ . તમારે શું હાય ? બહુ
આપણે ય ધી ગણાઇએ. થાય ? જગતના
તમને સાધુની સંગતિ ગમે કે ખીજાની ? સાધુનુ બહુ તા વારે-તહેવારે વાસક્ષેપ ન ખાવી આવવે જેથી સાધુના સંગ ન મળે તે તમને દુ:ખ થાય કે આનંદ માટાભાગ માધુના સંગથી 'ચિત છે. તમે તે ઘણા ભાગ્યશાલી છે કે સાધુના સ`ગ તમને માગેા તા પણ મળે અને ન માગે તે પણ મળે તેવા ક્ષેત્રમાં તમે જન્મ્યા છે. જયાં ન માગે ત્યાં મળે તે સાધુના સંગની બહું કિંમત ન હોય. તેથી જ સાધુની સેવાભક્તિ