Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
તસ્વાવલંકન સમીક્ષાના અસત્ય પ્રચારથી સાવધાન
(સં૨૦૪૭ મલાડ ચાતુર્માસમાં પૂ. આ. શ્રી જગચ્ચ સ. મ. તથા પૂ. મુ. શ્રી નયવર્ધન વિ. મ. ને એક વખત તપના પારણાના પ્રસંગે વ્યાખ્યાનમાં ભેગા થવાનું બન્યું હતું ત્યારે આચાર્યશ્રીએ મોક્ષમૂલક ધમની રજુઆતને ધકકો પહોંચે તેવા ઉચ્ચારણ કરવાથી મુનિશ્રીએ ત્યારે વ્યાખ્યાનમાં તેની સમીક્ષા કરી હતી. બાદ પણ એક-બે વખત ચર્ચા-વિચારણા માટે ભેગા થતાં શાસ્ત્રસિદ્ધ મોક્ષ કલક્ષી અનુષ્ઠાન પદ્ધતિને મુનિશ્રીએ સુપેરે સિદ્ધ કરી આપી હતી. તે છતાં પણ “પકડેલ ન છોડાય તે રીતે પિતાની વાત સુપેરે સિદ્ધ ન કરી શકાઈ હોવા છૂતાંય “તવાવકન સમીક્ષા' નામની બુકના પ્રકાશકના લખાણમાં તદ્દન અયોગ્ય રજુઆત કરીને “આ. ભ. શ્રીએ મુનિશ્રીને સમજાવ્યા” આવી અસત્યપૂર્ણ રજુઆતને દિયે આપતું આ નિવેદન શાંતચિતે વાંચે. વિચારે.). - થોડા સમય પૂર્વે કાંતિલાલ છ. શાહ જગચંદ્રસૂરિ મ. સા. પધાર્યા હતા. વિનંતિ તથા રમેશચંદ્ર અ. દેશી મલાડવાળા તરફથી હોવાથી ૫, મુ. શ્રી. નયન વર્ધન વિ. મ. તત્વાલે કન સમીક્ષા' નામે પ્રકાશિત થએલ આદિ પણ પધાર્યા હતા. ત્યારે પૂ. મુનિ શ્રી પુસ્તક વાંચતા તેના “પ્રકાશકીય લખાણમાં ની હાજરીમાં જ પૂ. આચાર્ય ભ. એ સત્યથી તદ્દન વિપરિતરૂપે રજુ કરેલ હતી. મોક્ષના મહત્વને ગૌણ કરતાં અને મીક્ષકકત વાંચીને તેમજ તેમાં પૂ. મુનિરાજ શ્રી લક્ષી પ્રવચન પદધતિને ઉપહાસ કરતાં નયનવર્ધન વિ. મ. ના નામે રજુ થએલ અમુક વાક્ય ઉચાર્યા ત્યારે પિતાની અનુસંદર્ભ તદ્દન વિકૃતરૂપે રજુ થએલે જોઈને પેક્ષણીય-અપરિહાર્ય ફરજ સમજીને ત્યાર અમે તે અંગે સત્ય જાહેર કરવા પ્રેરાયા પછી તરત પોતાના પ્રવચનમાં મુનિશ્રીએ
તે તે અસંગત વિધાનની તકયુકત-શાસ્ત્રીય
પષ્ટ સમીક્ષા કરી હતી. જરૂર તે અમારા રતનપુરી ઉપાશ્રયમાં ર. ૨૦૪૭
સ્પષ્ટ
સમીક્ષાથી આ. ભ. આદિ મનમાં અકળાયા ના ચાર્તુમાસમાં પૂજ્ય પાદ રુપિફ ધ મિક્ષ
હતા. ત્યાર પછી તે આ જ વાતને એક માર્ગ પ્રરૂપક આચાર્ય દેવેશ શ્રી મદ્ વિજ્ય
ચાચિંક વિષય બનાવીને પૂ. આ. ભ. એ રામચંદ્રસૂરિશ્વરજી મ. સા. ના શિષ્યરત્ન
અમુક પ્રશ્નોના લેખિત જવાબ મંગાવ્યા પૂ મુ. શ્રી નયનવર્ધન વિ. મ. આહિર
' ત્યારે મુનિશ્રીએ સાહજિક રીતે જ જણાવ્યું ચાતુર્માસ બિરાજમાન હતા ત્યારની આ વાત છે-આપણે નજીકમાં જ સ્થિત હોઈને વૈખિત
જવાબ મેકલવા કરતાંય સામ સામે રૂબરૂમાં પર્યુષણે બાદ સુ. બાબુભાઈના નિવાસ મૌખિક ચર્ચા જ વધુ અનુકૂળ રહેશે. સ્થાને તપ પૂર્ણાહુતિના પ્રસંગે પૂ. આ. શ્રી એ જ અરસામાં રનપુરી સંઘની નીક
છીએ.