Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૦
-
- પૂજયશ્રી કહેતા હતા કે :
શ્રી ગણદર્શી
૦ જ્યાં સુધી તમારું લય ટેક્ષ પ્રત્યે ન ચૂંટે, એ મોક્ષ માટે સર્વવિરતિની જરૂર છે
એમ તમને ન લાગે ત્યાં સુધી નાના ધર્મો સમજવાની ભાવના જાગે એ પણ છે અશકય છે, ૦ જયાં સુધી સંસારના સઘળય સંયોગે મારે માટે હિતકર છે એવો ઝાંખો ઝાંખે છે છે પણ ખ્યાલ હોય ત્યાં સુધી ધમની સાચી જિજ્ઞાસા થતી નથી. R - ધર્મકથા પણ એટલા જ માટે સાંભળવાની છે કે, અનાદિકાળની પાપવાસનાઓ ઘટે, S. છે વિષયલાલસાએ તટે અને અસાર એવા આ સંસારને પ્રેમ સર્વથા છૂટી જાય, 8 સમ્યગ્ર દર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યફ ચારિત્ર આ ત્રણની આરાધના માટે શાંતિ,
ક્ષમાં કેળવવાની છે, આ ત્રણ જેનાથી મળ્યા, જેના વેગે આ ત્રણની પ્રાપ્તિ થઈ, છે. જે આ ત્રણ વસ્તુના દાતાર, એના ઉપર આપત્તિ વખતે, આ ત્રણને છિન્નભિન્ન કરી !
નાખે તે વખતે પણ એના સેવકને શાંતિ રાખવી, એ ધર્મ છે ? ' , ' છે છે દુનિયામાં પણ કાયદાને શિર, જકા છે, તે અનંતજ્ઞાની જિનેટવરદેવની આજ્ઞા છે છે માનવામાં તમારી આબરૂને લાંછન શું છે ? છે . મનની શુદ્ધિ-મનની શાંતિ ત્યારે જ આવે કે જયારે ભવિષ્યની ચિંતા આત્માને છે
. જાગૃત થાય અને આગળ-પાછળનો વિચાર કરતાં શીખે. છે. કષાયથી બચે એજ ખરા ધીર આત્માઓ કહેવાય છે. વીર બનવું સહેલું છે, પણ છે
ધીર બનવું એ ઘણું જ કઠીન છે. ૦ સંસાર ઉપર નિર્વેદ ન આવે ત્યાં સુધી મોક્ષ માટે સાચે જ પ્રયત્ન જ નથી થતું. 3 ૦ સંસારને રાગ એ ભયંકર રોગ છે. અને એ બની પ્રશંસા અને પુષ્ટિ કરનારા હું
ત્યાગીએ, એ વસ્તુત: ત્યાગીએ જ નથી. ૦ શ્રી જિનેશ્વરદેવનું સાધુપણું પણ કેત્તર છે. એવા કેત્તર સાધુપણાના પાલક
અને પ્રચારક, ભેગીઓની ગુલામી ન જ કરે અને તે જ તે ભગવાન શ્રી જિનેશ્વર- ૪
દેવના મોક્ષમાર્ગની સાચી ઉપાસના અને તેને સાચે પ્રચાર કરી શકે, { ૦ સંસારના રસિયાઓ સંસારને ખીલવવા પ્રયત્ન કરે, તેમ ત્યાગના રસીયાઓ ત્યાગ
માટે કરે, તેમાં કેઇને વિદન નાખવાને વિરોધ કરવાનું છે હકક છે ?