Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
Reg. No. G- SEN-84
WALI NERADES
S
Aષ્ટ પ.પુ આચાર્યદેવેશ શ્રીમદવિજયરા દ્વમુરીશ્વરજી મહારાજ |
૦૦૦૦૦૦૦૦૦૦૦૦
છે જે શરીરના પ્રેમીના રાગાદિ ખીલે એટલે તે મોહથી મૂઠ જ હેય. 0 ૦ જેટલા બહિરાત્મા હોય તે બધા શરીરના જ વેની હોય. પણ આત્માના નહિ ! 0 એટલે તે મેહથી મૂઢ જ હેય. 0 ૦ આત્માને પ્રેમી જીવ શરીરનો પ્રેમી ન હોય. તે તે શરીર પરસેવકમ લકે
આ શરીર ભાગી છૂટે શરીર જાય એટલે સિદ્ધ થાય. 0 ૦ સમજુ છવ પાપ કરે જ નહિ. કદાચ તેને કરવું પડે તે ઓછામાં ઓછું કરવું. 1 1 પડે તેમ કરે અને પાપ ઓછું ય કરવું. પડે તેમાં તે રાજી ન હોય.
તે 0 પૈસા-ભગ અને જમજાના અરી સારા હોય જ શહિ પણ ખરાબ જ હેય. - (1 0 ૦ માણસ કેનું નામ ? પિતાને જે બેટું લાગે તે ન કરે અને જે સારું લાગે તે જ તે કર્યા વિના ન રહે. છે . શાસ્ત્ર સારા માણસના હૈયામાં જે હોય તે જ લખ્યું છે. આત્મામાં જે કાંઈ 0. 0 સારાપણું છે તેનું પ્રતિબિંબ એટલે શાસ્ત્ર, 0 , જે ઈચ્છા મુજબ જીવે તેને બેટું કરવું જ પડે. 0 ૦ સાચાની રક્ષા માટે કલેશ અવશ્ય કરવાનો. પૈસા માટે કજીયા કરનારા અને ધર્મ છે 0 માટે સાચી વાત કહે તેને કજીયા કરનાર કહે તે મહા પી લેકે છે. 0 ૦ આ સંસારનું સુખ મેળવવા જેવું નથી. ઈચ્છવા જેવું નથી. ભેગવવા જેવું નથી છે આમ જે ન સમજે તેને જૈન કોણ કહે ? છે . શરીરને સેવક, ઇન્દ્રિયને ગુલામ, કષાયને આધીન બનેલાને ધર્મ ફાવે જ નહિ, તે 0 ધર્મમાં મજા પણ આવે નહિ.
વવવવવવ
વવવવવવવવવવવવ ,
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ(લાખાબાવળ) c/o શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિવિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ન ૨૪૫૪૬