Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
નિક
Fe
ત્રા
છેમલાદેશા યુ.આવિજયaફેરીરેજી મહારાજની - ૨
URLU zorul euHo va fer alone P34 NAI YU1217
## GS
MOL ZUHA
-
S • દવાઉફ • આઝરાષ્ના વિરz ૩. શિવાય ચ મ ા
જેમચંદ મેશ્વો: ગુઢકા
૮ ): 9 .હેમેન્દ્રકુમાર મહેસુજલ્લાભ exte :
(૨૪જ દ્ર ' : રેશચંદ્ર કીરચંદ જેઠંd ES
વઢવ૮૯w) | ચાજચંદ જન્મ ઢm f
(જજ)
ક્ષમાપના. ••••••
છે વર્ષ ૬ ૨૦૪૯ આસો સુદ-દ્ધિ. ૧૧ મંગળવાર તા. ૨૬-૧૦-૯૩ [અંક ૧૨
૬ -: ધર્મ પ્રાપ્તિના ઉપાય - ૬ પ્રવચનકાર - પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા,
(સં. ૨૦૨૮ માં અમદાવાદમાં આપેલ આ સારભૂત પ્રવચનના અવતરણમાં * શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકાર શ્રીજીના આશય વિરુદ્ધ લખાયું તે વિવિધ
અવ૦) પરમ ઉપકારી શ્રી તીર્થંકર પરમાત્માઓએ ધર્મનું શાસન સ્થાપીને આપણા છે 4 ઉપર અનહદ ઉપકાર કર્યો છે. ધર્મ અને અધર્મના પૈડાં ઉપર આ જગતને બધે છે જે વ્યવહાર ચાલી રહ્યો છે. પરંતુ શ્રી તીર્થંકર પરમાત્માએ મોક્ષમાર્ગ રૂપ ધર્મ ને છે 8 બતાવીને આપણું ઉપર ઘણે જ ઉપકાર કર્યો છે. તે ધર્મની આજ્ઞા મુજબ આરાધના છે કરીને જ જીવો મુકિતને પામ્યા છે, પામે છે અને પામશે. આપણે પણ મુકિતને પામવી છે ૧ હેય તે આ ધર્મની આરાધના કરવી જોઈએ.
આ સંસારની આધિ, વ્યાધિ અને ઉપાધિથી બચવા માટે આ જ ધર્મનું શરણ છે જરૂરી છે, જ્યાં સુધી તે ધર્મ સમ જાય નહિ, સમજીને આજ્ઞા મુજબ તેમાં પ્રવૃત્તિ ન છે થાય ત્યાં સુધી આ સંસાર છૂટે નહિ, મુકિત મળે નહિ અને શાશ્વત શાંતિ પણ મળે નહિ. આ ધમનો ઉપયોગ જેઓ સંસારના સુખ માટે, મોજમજાદિ માટે 8
જ કરે છે તેઓ તે બિચારા દયાપાત્ર જીવો છે. સેનાની પણ છરી પેટમાં છે { ખેસાય ?
જ્ઞાનિઓએ ધર્મ પામવા માટે ત્રણ ઉપાય બતાવ્યા છે. ૧- સાધુ સેવા, ૨- બધાજ છે જીવો પ્રત્યે મૈત્રીભાવના અને ૩- આત્મીયગૃહ મિક્ષ અર્થાત મોક્ષ એ જ મારું સ્થાન છે.