Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
એકયિા
इह लोए च्चिय कोवो सरीर संतावकलहवेराई । कुणइ पुणो परलोए नरगाइ सुदारुणं दुक्खं ।
“ક્રોધ, આ લેાકમાં શરીરને પીડા, પરસ્પર કલહ કજિયા અમે વૈરને વધારે છે ભય કર દુ:ખાને આપે છે.”
જયારે પરલાકમાં નરકાદિ ક્રોધની ભયંકરતા સમજાવી તેનાથી બચવુ' ત જ હિતકર છે તે મહાપુરૂષોના હૈયાના ભાવ છે. ક્રોધના નુકશાનના સૌને અનુભવ છે એટલુ જ નહિ બધાં બીજાને સારી રીતના સમજાવે પણ છે કે, ક્રોધ કરવા જોઇએ નહિ. ક્રોધથી આવું આવું નુક શાન થાય છે. પરન્તુ તે જ માણસા અવસર આવે દુર્વાસાને પણ વટલાવે તેવા બને છે ત્યારે થાય છે કે, આ તે માત્ર પરોપદેશે પાંડિત્ય છે. અવસર આવે ત્યારે પણ કેપ નથી કરતા તે જ આત્માએ ક્રોધના મૂળને સારી રીતના જાણ્યા છે. ક્રોધથી પ્રીિ ના નાશ થાય છે, વૈર વૈમનસ્ય વધે છે અને શરીરને જે નુકશાન થાય છે તે વણુ વી શકાય તેમ નથી. ડૉકટરો પણ કહે છે કે, ક્રોધના આવેશમાં આવીને ખાનારાનું અન્ન પણ ઝેર બને છે. ક્રોધ સમયે મનુષ્યની જે મુખમુદ્રા થાય છે તે જો પાતે આરિસામ જૂએ તેા તેને ય લજજા આવે કે હું કેવા માણુન્ન ' ! વર્ષોની મહેનત બાદ મેળવેલા ગુણા પણ ક્ષણવારના ક્રોધથી નાશ થઇ જાય છે. માટે ક્રેધના નિમિત્તોમાં પણ ક્રોધ ન થઈ જાય તેની કાળજી રાખવી જોઇએ.
રાગમાંથી દ્વેષ જન્મે છે અને દ્વેષમાંથી ક્રોધ જન્મે છે. એકવાર જે વ્યકિત કે વસ્તુ ઉપર જીવને દ્વેષ થઈ જાય પછી તેનુ' બગાડવાના વિચારમાં જ તે રમ્યા કરે છે. તેનું નામ સાંભળતા પણ તેના ગુસ્સા દેખા દઈ દે છે. સામી વ્યકિતને નુકશાન તા પહેાંચાડી શકતા નથી પણ ખાટા સ`કલ્પ વિકલ્પા ડરને પેાતાના આત્માને તો જરૂર નુકશાન પહેાંચાડે છે. તેવા જીવા ખાદ્ય સામગ્રીથી ગમે તેટલા સુખી દેખાતા હોય તા પણ માનસિક દુઃખથી રખાતા જ હોય છે.
વ્યાપ્ત હોય, રાગાદિને અધીન હોય રાગ થાય તે ન મલે તા ય માનથાય તેનુ" ય બગાડી શકે નહિં અને વખતે જે કદાચ તેના હું`યાના ભાવ (અનુસંધાન ટાઇટલ ૩ ઉપર)
મહાપુરૂષા કહે છે કે, જેનુ` મન રાગાદિથી તે માનસિક દુઃખી જ હાય. કેમકે, તેને જેના પર સિક પીડાના પાર નહિ અને જેના પર દ્વેષ મનમાં ને મનમાં રખાયા કરે તે નફામાં. તે