Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૩૫૪ :
સાધના જ કરવાની છે; એમાં મસ્ત રહે. વાનુ છે શ્રાવકના ઋણુથી મુકત જ્ઞાની કોઇ પ્રવૃત્તિ તેણે કરવાની જરૂર પંથી. દુનિયાની ઋણમુકિતને સાધુમાં ઘટાવનાર જૈનશાસન વિષે પેાતાનુ કેટલું જ્ઞાન છે તેવુ વરવુ' પ્રદર્શન કરે છે
ધ
સાધુ જો ગૃહસ્થાને ઉપદેશ આપતા હાય તા તે પણ ગૃહસ્થનુ ખાઈએ છીએ માટે વસુલ કરવું જોઈએ.” એ માટે આપતા નથી. પણ અર્થી આત્મા સમજવા માટે આવ્યા હોય ને ચેાગ્ય હાય તે અવસરે તેને ઉપદેશ આપવા એવી શાસ્ત્રાજ્ઞા હૈાવાથી રાધુ ઉપદેશ આપે છે. એ સાધુજીવનનું અવિરૂદ્ધ અગ પણ છે. ગૃહસ્થનું' ખાઇએ. છીએ અને સેવા લઇએ છીએ માટે તેમના માટે કરી છૂટવુ' એ સાચું પરાપકારીપણુ' પણુ નથી તે સાધુપણુ તે હાયજ ક્યાંથી ?
ગૃહસ્થે પેાતાના સંતાનાની ચિંતા કરતા નથી. માટે એનું. ખાનારા આપણે તેમના સતાનેની ચિંતા કરવી જોઇએ એમ સમજીને આખા ગામના છે।કરાઓની. ચિંતા માથે રાખીને ફર્યા કરવુ. આ વૃત્તિ અને વન સધુપણાથી બાહ્ય છે, જેને સાધુપણાને સાચા ખ્યાલ નથી એવા જ માણસે આવી ક્ષુદ્રપ્રવૃતિએમાં રાચે, આન નંદ માને. સ્વાર્થ બુદ્ધિ વિના સાધુને ગેચરી એ પણ નહિ લઈ જનારા શ્રાવક, સાધુને વહેારાવ્યા પછી એના વળતર ત
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
રીકે પોતાના કામ કરાવનારા શ્રાવકે અને શ્રાવકની સેવા લીધી છે, લઇએ છીએ એન ઋણમુકિત માટે શ્રાવકોના છેકરા રમાડ નારા સાધુઓનુ જૈનશાસનમાં કોઇ સ્થાન
નથી.
સુધાદાયી અને સુધાજીવીના મહિમ જો હજી પણ સમજવામાં નહિ આવે અને ઋણમુકિતને રવાડે ચઢી ગયા તે સાધુ અને શ્રાવક વચ્ચે ના ભગવાને સ્થાપેલા પ્રવિત્ર અને અનુપમ સૌંખ'ધ વિચારામાંથી પણ લુપ્ત થવા માંડશે એસાં કાઇ શકા નથી.
• વનરાજી
કે ઈ પણ જાતના
બદલાની ઇચ્છા વિના આપનારામુધાદાયી,
અને ફકત સયમપાલન માટે જ જીવનારા-મુધાજીવી આત્માએ આ દુનિયામાં દુલ ભ હોય છે. સુધાદાયી અને સુધાજીવી આત્માએ મ્રુત્યુ પામ્યા પછી સદ્ગતિને
પ્રાપ્ત કરે છે.
--શ્રી શય્યભવસૂરિ મહારાજા