Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૩૫૬ :
મે' મરૂરાજાને આ સાંભળીને યજ્ઞના અગ્નિની ગતા બ્રાહ્મણા હાથમાં ડાંડા લઇને ઉભા થયા. અને મને તે લાકડીએના નિ ય રીતે ટકા મારવા લાગ્યા. માર ખાતા ખાતા હું ત્યાંથી ભાગી છૂટયા અને શુ' હે રાવણ ! તું મને મળ્યા, તું મળવાથી મારૂં તેના રક્ષણ થઈ જ થયુ છે- પણ હૈ રાવણુ ! નિČણુ તે નરપશુએ જેવા ઘણાથી વધ કરાતા નિરપરાધી પશુઓનુ જઈને તુ' જી રણુ
કર.”
પ્રમાણે કહ્યું તે જેમ ક્રોધથીસળ
દિગ્વિજયની યાત્રાને વિલ'બમાં નાંખીને પણ રાવણુ ધર્મની રક્ષા માટે જ જાણે નીચે ઉતર્યાં. મરૂત્તરાજાએ રાવણને આદરસત્કાર કર્યો.
નારદ મુનિની વાતથી દૈધે ભરાયેલા રાવણે હવે મરૂત્તરાજાને કહેવા માંડયુ કે - નરકમાં જવા તૈયાર થયેલા તારા વડે
ૐ શ્રી જૈન શાસન (અઠવાડિક)
આ યજ્ઞ કેમ કરાય છે ? ત્રણજગતના હિતસ્ત્રી સર્વજ્ઞભગવતે અહિં સાથી ધમ થાય તેમ કહ્યું છે. પશુએની હિંસાવાળા આવા યજ્ઞથી ધર્મ થાય પણ શી રીતે ?”
પરલેાકના શત્રુ ભૂલ ભૂલે ચૂકે
માટે આલોક અને જેવા આ યજ્ઞને કરવાની કરીશ નહિ. અને છતાં યજ્ઞ કરીશ તે ધ્યાન રાખજે કે તારી હવે પછીની આખી જિંદગી મારા કારાવાસમાં સબડતી રહેશે. અને પરલેકમાં નરકે જવુ પડશે, ”
અને મરૂત્તરાજાએ તરત જ યજ્ઞ કરવાનું માંડી વાળ્યું.
लोकद्धयारि तद्यज्ञ' मा कार्षोश्वेत्करिष्यसि । मद्गुप्साहि ते वासः परत्र नरके પુનઃ it તેથી ઉમયલેકના શત્રુ જેવા યજ્ઞને કરીશ નહિ. આમ છતા જો તું યજ્ઞ કરીશ તે આ જનમમાં મારા કેદખાનામાં રહેવુ પઢશે અને પલાકમાં નરકે જવુ' પડશે.
સહકાર અને આભાર
૨૫૧) રાધનપુર નિવાસી સ`ઘવી શ્રી કાન્તિલાલ ગીરધરલાલ વોરા એ' સમ્યજ્ઞાનની આરાધના રૂપે કરેલ ૫૧ ઉપવાસની તેમજ તેઓશ્રીજીએ પેાતાના સદ્ધ દાતા તપાગચ્છાધિપતિ સ્વ. પૂ. આ. શ્રી. વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મ. ની તારક પુણ્યનિશ્રામાં ૩૦ વર્ષ થી ૯-૧૧-૧૬-૩૦-૩૬-૪૫ ઉપવાસ જેવી ઉગ્ન તપશ્ચર્યાએ કરેલ છે તેમજ તેમના ચિ. સુરેશકુમારે પણ પૂજ્ય શ્રીજીની નિશ્રામાં ૧૬ વર્ષથી ૮-૧૦-૨૧-૩૦-૩૧-૩૬ ઉપવાસની કરેલ તપશ્ર્ચર્યો તથા તેમના પરિવારમાં થયેલ વિવિધ ત ચર્યાએની અનુમાદનાથે