Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૩૮૨
: શ્રી જૈન શાસન (અઠવાડિક ) છે જૈન શાસનના કુલ દીપક !
આ સંબંધન તમારા શિર ઉપર ગંભીર જોખમદારી નાખે છે. તમે જે સંભા- 5 બીને ચાલશે તે આ જવાદારીને સફળ કરવાનું માન તમે મેળવી શકશે, એમાં ૧ જરાપણ શંકા નથી. તમારા જેવા યુવકે તે જૈન શાસનમાં અણમેલાં રત્નો કહેવાય. ૪ 8 એવાં રનવાળી જેને કેમ નિસ્તેજ કેમ કહેવાય ? જેન શાસનમાં રત્ન તરીકેની ગણના છે તે યુવકની થાય છે, કે જે યુવક શ્રી જિનેશ્વર દેવની આજ્ઞાને અખંડ પૂજારી હોય છે | અને જૈન સિદ્ધાંતના વિઘાતકની સામે ખુલી છાતીએ ઉમે રહેનાર હોય. જે યુવક
જમાનાને નામે શ્રી સવજ્ઞના સિદ્ધાંતને ઉથલાવવા માગતા હોય તેને તો ? ન જૈનશાસનમાં સ્થાન જ નથી. શ્રી જિન વચન ગૌણ બનાવી, મતિ ૧ કપનાને મુખ્ય માની, શાસ્ત્ર વિગેરેને ઊંચાં મૂકવાની વાતો કરનારાઓથી છે { તે જૈનશાસન ઉલટું લજવાય છે. આ શાસનસેવાના અભિલાષીએ !
ખરું છે કે શાસનના રન નિવડી શાસનની સેવા બજાવવાનું કામ ઘણું જ છે ૧ કપરૂં છે એ સેવા બજાવવામાં ઘણી ઉદારતા, સહનશીલતા, સદવર્તન, સદ્દવિચારમાં { જીવનની મેંઘામાં મોંઘી વસ્તુ-અરે જીવનનું સર્વસ્વ હસતે મુખડે ખપાવી દેવાની છે
અપૂર્વ તાકાત જોઇશે. એ છતાં ય કદાચ એકવાર અપયશ મળશે. નિરાશાનાં ઘન વાદળો ઘેરાઈ જશે, જેને કાદવ ઉડાડશે અને બંડખે હેરાનગતિને માટે પ્રપંચછે મય દાવાનલ સળગાવશે, એક દુર્જનને શાસનની સામે બંડ જાહેર કરનારાં ગમે તેવાં કે દુર્જનતા ભરેલાં કાવત્રાં કરવામાં જેટલી મુશ્કેલી નથી તેથી કંઈ ગુણી એક શાસન છે | સેવકને શાસનસેવા બજાવવામાં છે. વાત પણ ખરી છે કે કષ્ટ, છેદ અને તાપ તે કે કંચનને જ હવ, કથીરને કદિ સાંભળ્યો છે? તે આ બધીયે સ્થિતિમાંથી પસાર થવાની છે તમારામાં હામ જોઈશે, અવિચળ શ્રદ્ધા જોઇશે, અને અવિરત પરિશ્રમ જોઈશે. જો આ 5
સર્વમાં તમે જરાપણ ડગ્યા વિના આગળને આગળ વધ્યે જશે તે, શાસનને વિજય { તમારી સાથે જ છે. અને, યુવાનેક!
કે આનાથી વિપરીત-શાસનનું વિનાશક બળ ધરાવને તમે કદિ તમારા ધર્મને હું ને શ્રાપરૂપ નહિ બનતાં ! તમારી ઉન્નતિના તમે જાતે જ દુશ્મન નહિ બનતા ! તમે શું | કદિ ને છે તે તમારા વિના શાસન આજે નિભાવી શકે પરંતુ તમે જે વિપરીત છે 3 હે તે, તમને શાસન ન જ નિભાવી શકે. શ્રી જિનેશ્વર દેવેનું શાસન ત્યારે જ તમને પિતામાં સમાવી શકે કે જ્યારે તમને શ્રી અરિહંત દેવ, એમની જ આજ્ઞામાં કે