Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
0000000000000000000 00
શિવનગરની વિષમી વાટ.
સ સારની વિશાળ શેતર જ પ૨ અનાદિ કાળથી ભમતાં અથડાતા- જીવને કર્યાંય શાંતિ કે આરામ નથી. અજ્ઞાન જીવા બૂમ બરાડા પાડે છે કે જરાય શાંતિ કેમ નહિ ? પણ મૂળ વાત સમજતાં નથી કે અશાંતિનું સર્જન કરનાર મારા જ આત્મા છે. .
પામેલા જીવા
છે—રખડશે.
શ્ચમ ભાવને નહિ* અન તકાળથી રખડયા કરે જ્યારે શિવનગરમાં આત્મા પ્રવેશ કરશે ત્યારે જ તે ઠરીને ઠામ થઈને બેસશેત્ યાં સુધી ભટકતા રહેવાના. પણ શિવનગર જવુ'કઇ રીતે ? તે વાટ તે વિષ) છેઅનાદિની કુટેવા જ્યાં સુધી ટળશે નહિ.ત્યાં સુધી શિવનગરની વાટ વિષમી છે, હવે તે માગે કાચ સદ્ગુરૂના મેગે ચડયા તા પણ એ પથ વાટ એટલી બધી વિષમી છે કે રસ્તામાં ચાર કષાયા લુંટારા પ્રમાદીએને લુટી લે છે. અને તે લુટાઈ ગયા બાદ પાછા વળી જાય છે. તૃષ્ણાની નદી ખૂબ ઉ`ડી છે અને તેમાં જતાં જતાં કેટલાય જીવા ડુમી જાય છે. વળી રાગદ્વેષના ડુંગરા ગગનચુ.બી શિખરાવાળા જયાં અટ્ઠા જમાવી બેઠાં છે તેને એળગ્યા વિના પાછા હતાં તે સ્થાને આવી જાય છે. એટલે આ વિષમી વચ્ચે આવતાં
આ
વાટ સહેલી નથી.
બધાને આળ ગીત
- પૂ. સા. શ્રી હ`પૂર્ણાશ્રીજી મ.
હિંમત પૂરક સામના કરે તે જ આ વિકટ વાટે પસાર થઇ અત્મા શિવનગરમાં પહેાંચે. પછી તે અનાદિની સહચરી આધિ-વ્યાવિ-ઉપાધિનું નામનિશાન નહિ'... મારા-તારાના ભેદ નહિ ..
અન ત સુખના આસ્વાદમાં આળેાટવાનુ આ રીતે વિષમી વાટ આળંગીને શિવનગરમાં પહોંચાય છે.
+0000000000
સહકાર અને આભાર
0000000000÷
પૂ. સા. શ્રી અન તપ્રભાશ્રીજી મ. (ખ'ભાત) ના ઉપદેશથી પૂ. સા. શ્રી ભવ્ય દનાશ્રીજી મ. ની ૭૩-૭૪ એળી, પૂ. સા.શ્રી કુલદÖનાશ્રીજી મ. ની ૪૨મી ઓળી તથા પૂ. સા,શ્રી સુવણ પ્રભાશ્રીજી મ. તથા પૂ. સા, શ્રી પ્રશાંતદશ નાશ્રીજી મ. બંનેના કષાય જય તપ નિમિતે નીચે મુજબ ભેટ૧૦૦) નિર્માંળાબેન ગુલાબચંદ ૧૦૦) ૨જનબેન ધ્રુવચ ઢ
૧૦૦) ઇલાબેન અશ્વિનકુમાર
૫૦) ફુલચંદ્ર મુળજી
૫) પાનાચંદ હુ સરાજ