Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી ગુણદર્શી
૦ સભામાં કથા તમારા હૈયા ફેરવવા કહીએ છીએ, તમને હસાવવા કરવા નહી !
પૂજયશ્રી કહેતા હતા કે -
• જે કેાઈ ભગવાનના ભગત હાય તે રાગાદિના વૈરી જ હોય !
૦ સૌંસારની ક્રિયા ઈચ્છા વગર કરે તેનું નામ જૈન !
વિચાર ન કરાય.
૦ પ્રભુના શાસનમાં રહેવા ઇચ્છનારથી સિદ્ધાંતને મૂકીને એક પણ ૦ સાચા પરોપકાર વિશુદ્ધ સિદ્ધાંતની સારી દેશનામાં જ સમાયેલેા છે અને વિશુદ્ધ સિદ્ધાંતાને અનુસરતી દેશના મેાક્ષમાને જ પ્રતિપાદન કરનારી, પાષનારી અને ખીલવનારી બને છે તથા માક્ષમાગ ને બતાવવા જેવા આ જગતમાં બીજે કાઈ જ ઉપકાર નથી. .
અને રાજી
૦ ભગવાનના શાસનના ગ્રન્થા જે કાઈ વાંચે કે સાંભળે તેને પહેલામાં પહેલે દુશ્મન ભાવ સ'સાર સામે થાય.
૦ શ્રી વીતરાગ દેવના શાસનના ગ્રન્થ પ્રેમથી સાંભળે અને સ*સારના ઉદ્વેગ ન જન્મે તેને જ્ઞાન મેળવવાની ઇચ્છા ન હતી પણ માત્ર સાંભળવાના જ રસ હતા.
0
૦ 'આ સંસાર ભય'કર ભૂલ ભૂલામણી જેવા છે, તેમાં આપણે ફસી ગયા છીએ. આ ફૅસામણુ બહુ ભય'કર છે, એવા લેાકેા વળગ્યા છે કે નીકળી નીકળવુ' છે જરૂર, સ`સાર છોડીને જ મરવુ છે ' આવા વિચારવાળા
શકતા નથી
નકકી જ છે.
.
પણ
જીવાનુ. નિર્વાણુ
નિશ્ચયનયનું અવલંબન કરી વ્યવહારનું પાલન નહિ કરનારને જ્ઞાનીએએ મહા આળસુ કહ્યા છે. ખાટા આધ્યાત્મિક કહ્યા છે.
• દેવ-ગુરૂ અને ધની સામગ્રી વિના દુનિયામાં એવી કઇ ચીજ છે જેના પરના રાગથી આત્માનું ભલુ' થાય ?
૦ ધર્મના પ્રેમીને સંસાર જેલખાનુ' લાગે, વિષય-કષાય વૈરી જ લાગે,
૦ આત્મા જ સૌંસાર છે. આત્માંજ મેક્ષ છે. વિષય-કષાયથી જીતાયેલે આત્મ! તેનુ નામ સસાર વિષય-કષાયને જીતેલે આત્મ, તેનું નામ માસ
દુનિયાદારીની કોઇપણ ચીજપર અમને રાગ થાય તે અતિચાર લાગે, રાગ થાય તેનું દુઃખ પણ ન થાય તે। આત્મા ધીમે ધીમે બગાડવા લાગે અને પછી પતન પામે !