SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુણદર્શી ૦ સભામાં કથા તમારા હૈયા ફેરવવા કહીએ છીએ, તમને હસાવવા કરવા નહી ! પૂજયશ્રી કહેતા હતા કે - • જે કેાઈ ભગવાનના ભગત હાય તે રાગાદિના વૈરી જ હોય ! ૦ સૌંસારની ક્રિયા ઈચ્છા વગર કરે તેનું નામ જૈન ! વિચાર ન કરાય. ૦ પ્રભુના શાસનમાં રહેવા ઇચ્છનારથી સિદ્ધાંતને મૂકીને એક પણ ૦ સાચા પરોપકાર વિશુદ્ધ સિદ્ધાંતની સારી દેશનામાં જ સમાયેલેા છે અને વિશુદ્ધ સિદ્ધાંતાને અનુસરતી દેશના મેાક્ષમાને જ પ્રતિપાદન કરનારી, પાષનારી અને ખીલવનારી બને છે તથા માક્ષમાગ ને બતાવવા જેવા આ જગતમાં બીજે કાઈ જ ઉપકાર નથી. . અને રાજી ૦ ભગવાનના શાસનના ગ્રન્થા જે કાઈ વાંચે કે સાંભળે તેને પહેલામાં પહેલે દુશ્મન ભાવ સ'સાર સામે થાય. ૦ શ્રી વીતરાગ દેવના શાસનના ગ્રન્થ પ્રેમથી સાંભળે અને સ*સારના ઉદ્વેગ ન જન્મે તેને જ્ઞાન મેળવવાની ઇચ્છા ન હતી પણ માત્ર સાંભળવાના જ રસ હતા. 0 ૦ 'આ સંસાર ભય'કર ભૂલ ભૂલામણી જેવા છે, તેમાં આપણે ફસી ગયા છીએ. આ ફૅસામણુ બહુ ભય'કર છે, એવા લેાકેા વળગ્યા છે કે નીકળી નીકળવુ' છે જરૂર, સ`સાર છોડીને જ મરવુ છે ' આવા વિચારવાળા શકતા નથી નકકી જ છે. . પણ જીવાનુ. નિર્વાણુ નિશ્ચયનયનું અવલંબન કરી વ્યવહારનું પાલન નહિ કરનારને જ્ઞાનીએએ મહા આળસુ કહ્યા છે. ખાટા આધ્યાત્મિક કહ્યા છે. • દેવ-ગુરૂ અને ધની સામગ્રી વિના દુનિયામાં એવી કઇ ચીજ છે જેના પરના રાગથી આત્માનું ભલુ' થાય ? ૦ ધર્મના પ્રેમીને સંસાર જેલખાનુ' લાગે, વિષય-કષાય વૈરી જ લાગે, ૦ આત્મા જ સૌંસાર છે. આત્માંજ મેક્ષ છે. વિષય-કષાયથી જીતાયેલે આત્મ! તેનુ નામ સસાર વિષય-કષાયને જીતેલે આત્મ, તેનું નામ માસ દુનિયાદારીની કોઇપણ ચીજપર અમને રાગ થાય તે અતિચાર લાગે, રાગ થાય તેનું દુઃખ પણ ન થાય તે। આત્મા ધીમે ધીમે બગાડવા લાગે અને પછી પતન પામે !
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy