Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
કે
વર્તમાન શાસન સંસ્થાનું કલ્પિતા
પંડિતવર્ય શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ
૧. પરંપરાગત જેન શાસન સંસ્થાના જરૂર પડશે તે તે વિષયના નિષ્ણાત મુખ્ય સંચાલક આચાર્ય સંસ્થાના મુખ્ય શ્રાવક ગૃહસ્થોના અનુભવ અને સમજુતિ શાસન ધુરંધર આચાર્યના સાર્વત્રિક સ્વી મેળવશે. અને તેથી વિશેષ જૈનેતર કેઈને કારની ખામી દૂર ન થાય ત્યાં સુધી શાસન યોગ્ય રીતે શાસનની પ્રતિષ્ઠાના રક્ષણ પરંપરાના મુખ્ય ધુરંધર તે આચાર્ય સાથે અનુભવ–સલાહ મેળવશે. ' મહાજશ્રીની વતી શ્રી સંઘને સર્વ આદેશ ' ૪ ત્યાગી વગથી જેને અમલ ન નીચે જણાવેલા અમુક અમુક આચાર્ય
થઈ શકે તે શ્રી જૈન શાસનના કાર્યો માટે મહારાજ કે મહારાજાઓના નામથી પ્રસિધ્ધ શ્રી આચાર્ય સંસ્થા ગૃહસ્થ પ્રતિનિધિઓ થશે. તેમના નામો :
શ્રી જૈન શાસન સંસ્થા કાર્યવાહક-સેવકે ૨. તેમની સહાયમાં બીજા દશ તરીકે કામ કરશે કે જે કામે જૈન શ્રાવઆચાર્ય મહારાજાએ એ રીતે રેન શાસ- કેને કરવા યોગ્ય હોય, અવશ્ય કરવા નની મર્યાદાઓનું રક્ષણ કરશે કે જે જે યોગ્ય હોય તથા કરવા જરૂરી હોય. તેઓ બાદેશે પ્રસિધ્ધ કરવામાં આવે તેની પરંપરાગત શ્રી જૈન શાસનના પરંપરાગત શાસ્ત્રીયતા, શૈલી તથા થનારા ઘાત, ગુણ તમામ હિતેનું તન-મન-ધન આદિ સર્વ. દોષ વિગેરેની તુલના કરી લાભકારક આદેશે સવના ભેગે રક્ષણ કરશે. ( તે બાબતના જ ફરમાવવામાં સહાયક થ. .
બીજ નિયમે હવે પછી ). " ૩. સુગ્ય અને જુદા જુદા વિષયમાં ૫. આખા ભારતના જુદા જુદા પ્રદેશ નિષ્ણાત ચાલીસથી પચાસ આચાર્ય પાડવા. પ્રત્યેક પ્રદેશવાર આચાર્ય મહામહારાજાઓ તથા પદવીધર કે પદવી હિત રાજાઓ કે મુની મહારાજાને જવાબદારી પૂજય મુનિ મહારાજાએ શ્રી પ્રભુ શાસનની સેપી દેવાની કે જેથી દરેકને પોતપોતાની રક્ષા એ રીતે કરશે કે જેને શાસનમાં જે જવાબદારીને ખ્યાલ રહે, દા. ત. કરછ, જે પ્રશ્ન ઉકશે. યા સામે આવશે. તે ગ્રહણ કાઠિયાવાડ, ગુજરાત, દક્ષિણને પ્રદેશ, કરી યંગ્ય સ્વરૂપ આપી ઉપરની બીજી મારવાડ, મેવાડ, માળવા, ઉત્તર પ્રદેશ, કલમમાં જણાવેલા આચાર્ય મહારાજાઓને પૂર્વ પ્રદેશ, બિહારના પ્રદેશે. પશે.
જુદા જુદા પ્રદેશમાં તે તે આચાર્ય તે પ્રશ્ન પરત્વે જૈન શાસન, શાસ્ત્ર, મહારાજાઓની જવાબદારીઓ નક્કી કરવાથી વિગેરે દ્રષ્ટિથી તેઓ વિચાર કરશે. અને તે તે પ્રદેશના આગેવાન શ્રાવકે તેઓને