Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
મુસ્લિમ શાસકોએ પણ ગૌવધ પ્રતિબંધ માટે
આદેશ આપ્યા હતા
આપણે ત્યાં જીવદયાની વાર્તા માત્ર લેકવાયકા મુજબ ગુજરાતના રાધનપુરના પુસ્તક સુધી જ મર્યાદિત રહી એ કડવું નવાબ સાહેબના શાસનમને નજીકની સત્ય છે.
બ્રિટીશ પ્રદેશમાંથી ગાયનું માસ કોઈ જીવતા માનવીઓને ને દિવસે
પિતાના પ્રદેશમાં લાવે નહીં તે હુકમ
કરેલે. બપોરે રહે સી નાંખનારાઓ આપણે જીવદયાની વાત કરીએ તો એને સાંભળનારા
આ ઉપરાંત પયગમ્બર સાહેબના એના પર લાંબી લચક ચર્ચા કરનારા
પત્નીએ એક વખત ગૌમાસ અંગે એવું તેમજ એને રાજકીય વરૂપ આપી કેમી
કહ્યું હોવાની નોંધ છે કે ગૌમાંસ આરે
ગવાથી રોગ ઉદભવે છે અને ગૌધ ઘણું દંગલ કરાવનારા રાજકીય ખેપીયાએ
બધા રેગેને ઉપચાર છે. તેમજ દંભી ધામિકેની કઈ બેટ નહી વર્તાય. '
ગૌહત્યા અંગે ખલીફા અબ્દુલ મલિ
કના શાસનકાળ દરમિયાન ઈરાકના સુબા ગુજરાતમાં ગી હત્યા અંગે પહેલે
હે જાજ સામે ઈરાકના નાગરીકેએ ખેતીવિવાદ ગુજરાતના સુલતાનના શાસનકાળ
વાડીના ઉત્કર્ષ પ્રત્યે બેદરકારીની ફરીયાદ દરમ્યાન અમદાવાદની જુમ્મા મજિદ આગળ
કરી હઝાઝે ફરીયાદ કરી ત્યારે જણાઈ અફઘાનિસ્તાન અને ઇરાકમાં પણ
ન આવ્યું કે ગૌવંશની હત્યાને કારણે ખેતીગૌવધ પર પ્રતિબંધ હતે.
વાડીને નુકસાન થઈ રહ્યું છે અને લેકે
ગૌમાસનું સેવન કરવા લાગ્યા છે. તેથી કુરબાની કરવાના પ્રશ્નને ઉભે થયે હેવાની ખેતીવાડીની ઉપજ અને ઉત્પાદન ઘટી ગયા નેધ છે. આ વિવાદમાંથી કમી દાવાનળ છે. હજાઝા ગૌવધ પર તરત જ પ્રતિબંધ ફાટી નીકળ્યું હતું. પણ તે વખતના મુકી દીધા. અમદાવાદના સત્તાધિશોએ આ કેમી દંગલ - પર માત્ર બાર દાયકામાં કાબુ મેળવી હિન્દુઓના સન્માન માટે ગૌવધ ઉપર લીધે હતે.
મુસ્લિમ શાસકો વેરો ઉઘરાવતા ગૌહત્યા વિરોધી મુસ્લિમ શાસકે પણ ભારતમાં જ્યારે મુસ્લીમ શાસકેનું શાસન દેશમાં હતા એ હકીકતને ઈનકાર ઈતિ- હતું ત્યારે અહીંના હિદુએ ગાયને પવિત્ર હાસના પાના કેઈને કરવા નથી દેતા. પ્રાણી તરીકે ગણતા હોઈ તેમની ધાર્મિક