Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ : અંક ૭-૮ : તા. ૨૮-૯-૯૩ :
9.11 આમ કહી સહસ્રાંશુને નમીને રાવણે બ’ધન મુક્ત કર્યાં. અને સહસ્રાંશુ પણ પિતા મુનિ આગળ લજજાથી નમ્ર ઉભા રહ્યા. રાવણે કહ્યું- “ આજથી તું મારા ભાઈ છે, જા, તારૂ રાજય ગ્રહણ કર. બીજી પણ અમારી પૃથ્વિ ગ્રહણ કર. તું અમારી ચેાથે ભાઈ છે. ’
1
પણ બંધન મુકત થયેલા સહસ્રાંશુએ કહ્યું- “ મારે આ રાજય તે શું આ શરીર થી પણ હવે કંઈ મતલબ નથી. પિતાએ લીધી દીક્ષા હું પણુ લઇશ. સાધુઓના આ જ રસ્તે નિર્વાણુ તરફ લઇ જાય છે.” આમ કહી પેાતાના પુત્રને રાવણને સાંપીને
*
• ૩૧૯
ચરમ શરીરી સહસ્રાંશુએ પિતા પાસે દીક્ષા ગ્રહણ કરી
અનરણ્ય રાજાને પેાતાની દ્વીક્ષાના સમાચાર માકલ્યા. તેથી બન્ને મિત્રોએ સાથે જ દીક્ષા લેવાની પ્રતિજ્ઞા યાદ કરીને અનરણ્ય રાજાએ અાયાની ગાદી ઉપર દશરથને સ્થાપન કરી ને તરત જ દીક્ષા ગ્રહણ કરી.
સહસ્રાંશુએ કહેલુ* કે
'अयं हि पन्थाः साधूनां निर्वाणमुपतिष्ठते ।' સાધુઓના આ જ રસ્તે નિર્વાણુ તરફ જાય છે.
જૈનશાસનની જવલત જયેાતિ પ્રગટાવતા શાસન રક્ષક જૈન શાસન અઠવાડિકને હાર્દિક શુભેચ્છા
અ. સૌ. સુનંદાબેન દેવીચ'દ રાઠોઢ
C/0 શાહે
દેવીચંદ્ર
ગુજરા
જીવરાજ
પ્લાટ ન. ૩૫, મહાવીર નગર, કાલ્હાપુર,
1 બિલ્ડિં’ગ
મ